શોધખોળ કરો

Parsol chemicals IPO: પારસોલ કેમિકલ્સની IPO દ્વારા 800 કરોડ એકત્ર કરવાની છે યોજના, SEBI પાસે જમા કરાવ્યા દસ્તાવેજ

Parsol chemicals IPO: કેમિકલ કંપની પારસોલ કેમિકલ્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે આઈપીઓ દ્વારા રૂ. 800 કરોડ એકત્ર કરવા માટે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે.

IPO Watch:  આઈપીઓ માર્કેટમાં સતત હલચલ જોવા મળી રહી છે અને એલઆઈસીનો બહુપ્રતિક્ષિત આઈપીઓ આવવાના સમાચારો વચ્ચે અન્ય કંપનીઓ સેબીમાં અરજી કરવાનું ચાલુ રાખી રહી છે. હવે કેમિકલ કંપની પારસોલ કેમિકલ્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા રૂ. 800 કરોડ એકત્ર કરવા માટે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે.

પારસોલ કેમિકલ્સની IPO દ્વારા રૂ. 800 કરોડ એકત્ર કરવાની યોજના

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, સૂચિત IPO હેઠળ, કંપની રૂ. 250 કરોડના મૂલ્યના તાજા શેર ઇશ્યૂ કરશે અને હાલના શેરધારકો દ્વારા 90 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે (OFS) ઓફર કરશે.

દેવું ચૂકવવા માટે પણ ઉપયોગમાં લેવાશે

કંપની રૂ. 50 કરોડ સુધીના વધુ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનું વિચારી શકે છે. જો આવું થાય તો નવા શેરની ઓફરનું કદ ઘટશે. બજારના સૂત્રોનું કહેવું છે કે કંપની આ રીતે રૂ. 700-800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાંથી લગભગ રૂ. 160 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને રૂ. 30 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરવામાં આવશે.

આઈપીઓ માર્કેટમાં તેજી બહાર  

ઘણી કંપનીઓના IPO સતત માર્કેટમાં આવી રહ્યા છે, જે શેરબજારમાં પણ સારું લિસ્ટિંગ બતાવી રહ્યા છે. હરિ ઓમ પાઈપ્સનું લિસ્ટિંગ 44 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. નાના કદના IPO ધરાવતી કંપનીઓના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 8 એપ્રિલના રોજ, રૂચી સોયાના FPOના શેર્સ 855 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget