શોધખોળ કરો

શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય

આ પોસ્ટ પ્રકાશમાં આવતાની સાથે જ હંગામો મચી ગયો હતો. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવા માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

Viral Post: વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરથી 500 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. આ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 30 સપ્ટેમ્બર, 2025 પછી ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી ફક્ત 200 અને 100 રૂપિયાની નોટો જ ATM પર ઉપલબ્ધ રહેશે.

સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી

પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે RBI એ બધી બેન્કોને સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટ પ્રકાશમાં આવતાની સાથે જ હંગામો મચી ગયો હતો. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવા માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ પોસ્ટને નકલી ગણાવી અને કહ્યું કે RBI એ બેન્કોને આવું કંઈ કહ્યું નથી. PIB એ કહ્યું હતું કે આ નકલી સમાચારો પર ધ્યાન ન આપો અને ફક્ત સરકારી સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. 500ની નોટો માન્ય રહેશે. એટલે કે તમે પહેલાની જેમ જ તેનાથી ટ્રાન્જેક્શન કરી શકશો.

RBI એ આ સૂચના આપી

તાજેતરમાં રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કરીને સૂચના આપી હતી કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માં 75 ટકા નોટો 100-200 રૂપિયાની હોવી જોઈએ. 31 માર્ચ 2026 સુધીમાં તે વધીને 90 ટકા થઈ જશે. આ પાછળનો હેતુ છૂટક નોટોની સમસ્યા ઘટાડવાનો છે અને ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે લોકોને નાની નોટો વિશે વધુ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Embed widget