શોધખોળ કરો

Post Office: પોસ્ટ ઓફિસના ગ્રાહકો આ જરૂરી કામ પતાવી લે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે.

Post Office Rules: આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તેમના નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સની સૌથી મહત્વની બાબત એ છે કે આ રોકાણ કરવા પર જોખમ ન બરાબર (Less Risk Investment) છે અને વળતર પણ સારું છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ પણ પોસ્ટ ઓફિસમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોસ્ટ ઓફિસ ખાતામાં તમારો PAN નંબર અને મોબાઈલ નંબર અપડેટ કર્યો નથી, તો તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરવામાં આવશે.

છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવેલ ફેરફારો

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે. આ નવી સુવિધા દ્વારા ગ્રાહકોને OTP નંબર અને મોબાઈલ નંબરની મદદથી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. હવે OTP અને મોબાઈલ નંબરનો ઉપયોગ પૈસાની લેવડદેવડ, લોનની ચુકવણી, ખાતું ખોલાવવા અને બંધ કરવા વગેરેની તમામ પ્રક્રિયામાં થશે.

પોસ્ટ ઓફિસે તેના ગ્રાહકો માટે એ ફરજિયાત બનાવ્યું છે કે 20,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે તમારા ખાતામાં મોબાઈલ નંબર અને પાન નંબર અપડેટ હોવો જોઈએ. આના વિના તમે 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

KYC કરવું પણ જરૂરી છે

તમને જણાવી દઈએ કે 20,000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો માટે મોબાઈલ નંબર અને પાન કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આ માટે પોસ્ટ ઓફિસનો સ્ટાફ ગ્રાહકોને આવું કરવા માટે કહી શકે છે. આ પછી ગ્રાહકો 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

આ બંને બાબતોને અપડેટ કરવા માટે તમારે ફોર્મ SB 103 અથવા SB 7/7A/7B/7C ભરવાનું રહેશે. આ સાથે, જો તમારા પોસ્ટ ઓફિસ ખાતામાં KYC પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તો તે પણ પૂર્ણ કરવું જરૂરી છે. PAN, આધાર અને મોબાઈલ નંબર અપડેટ કરવાની માહિતી પોસ્ટ ઓફિસ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ ગ્રાહકોને આપવામાં આવી હતી. છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ ફેરફાર કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget