શોધખોળ કરો

Post Office: પોસ્ટ ઓફિસના ગ્રાહકો આ જરૂરી કામ પતાવી લે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે.

Post Office Rules: આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તેમના નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સની સૌથી મહત્વની બાબત એ છે કે આ રોકાણ કરવા પર જોખમ ન બરાબર (Less Risk Investment) છે અને વળતર પણ સારું છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ પણ પોસ્ટ ઓફિસમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોસ્ટ ઓફિસ ખાતામાં તમારો PAN નંબર અને મોબાઈલ નંબર અપડેટ કર્યો નથી, તો તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરવામાં આવશે.

છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવેલ ફેરફારો

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે. આ નવી સુવિધા દ્વારા ગ્રાહકોને OTP નંબર અને મોબાઈલ નંબરની મદદથી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. હવે OTP અને મોબાઈલ નંબરનો ઉપયોગ પૈસાની લેવડદેવડ, લોનની ચુકવણી, ખાતું ખોલાવવા અને બંધ કરવા વગેરેની તમામ પ્રક્રિયામાં થશે.

પોસ્ટ ઓફિસે તેના ગ્રાહકો માટે એ ફરજિયાત બનાવ્યું છે કે 20,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે તમારા ખાતામાં મોબાઈલ નંબર અને પાન નંબર અપડેટ હોવો જોઈએ. આના વિના તમે 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

KYC કરવું પણ જરૂરી છે

તમને જણાવી દઈએ કે 20,000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો માટે મોબાઈલ નંબર અને પાન કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આ માટે પોસ્ટ ઓફિસનો સ્ટાફ ગ્રાહકોને આવું કરવા માટે કહી શકે છે. આ પછી ગ્રાહકો 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

આ બંને બાબતોને અપડેટ કરવા માટે તમારે ફોર્મ SB 103 અથવા SB 7/7A/7B/7C ભરવાનું રહેશે. આ સાથે, જો તમારા પોસ્ટ ઓફિસ ખાતામાં KYC પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તો તે પણ પૂર્ણ કરવું જરૂરી છે. PAN, આધાર અને મોબાઈલ નંબર અપડેટ કરવાની માહિતી પોસ્ટ ઓફિસ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ ગ્રાહકોને આપવામાં આવી હતી. છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ ફેરફાર કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget