શોધખોળ કરો

Small Saving Schemes: નાની બચત યોજનામાં 30 સપ્ટેમ્બર સુધીમાં પાન-આધાર કાર્ડ જમા કરવું ફરજિયાત, આ લોકોને મળશે છૂટ

તમારે KYC દસ્તાવેજો હેઠળ પાન અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે

Small Saving Scheme: નાણા મંત્રાલય દ્વારા 31 માર્ચ, 2023 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે નાની બચત યોજનાઓ હેઠળ એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અથવા રોકાણ કર્યું છે તો તમારે KYC દસ્તાવેજો હેઠળ પાન અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે.

નોટિફિકેશન મુજબ, જેમણે ખાતું ખોલાવતી વખતે આધાર અને PAN જમા કરાવ્યું નથી તેમના માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ કરવાનું ફરજિયાત છે. જો કે, જો દસ્તાવેજો આપવામાં આવ્યા છે તો તે સબમિટ કરવાના રહેશે નહીં.                                   

પાન કાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવવા જરૂરી

નવા નોટિફિકેશન મુજબ, જો નાની બચત યોજનાના ડિપોઝિટરે એકાઉન્ટ ઓપન કરાવ્યું છે તો અને આધાર અને પાન કાર્ડ જમા કરાવ્યું નથી તો તેમને 30 સપ્ટેમ્બર સુધીમાં આ દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત રહેશે.                                        

કોને આધાર અને પાન કાર્ડ આપવાની જરૂર નથી

કેનેરા બેન્કની વેબસાઈટ અનુસાર, 1 એપ્રિલથી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા નવા યુઝર્સ માટે PAN ફરજિયાત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે જો તમે 1 એપ્રિલ, 2023 પછી ખાતું ખોલાવ્યું છે તો તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર અને PAN કાર્ડ સબમિટ કરવું ફરજિયાત નથી.                                      

જો આધાર અને PAN કાર્ડને એકાઉન્ટ સાથે લિંક નહી હોય તો 30 સપ્ટેમ્બર 2023 સુધી PAN અને આધાર કાર્ડ બ્રાન્ચમાં જમા નહી થાય ત્યાં સુધી એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. એકાઉન્ટ સસ્પેન્શનનો અર્થ છે કે તમે પૈસાની લેવડદેવડ કરી શકશો નહીં.                       

નોંધનીય છે કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં FD, RD, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, TD, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, PPF, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર (KVP) નો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget