શોધખોળ કરો

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

ભારત સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક રાશન કાર્ડ યોજના છે જેના દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડે છે.

Ration Card E-Kyc: ભારત સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક રાશન કાર્ડ યોજના છે જેના દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ પર ખૂબ જ ઓછી કિંમતે રાશન આપવામાં આવે છે. એટલું જ નહીં રાશન કાર્ડની મદદથી નાગરિકો સરકારની અન્ય ઘણી યોજનાઓનો લાભ પણ મેળવી શકે છે. સરકારે તાજેતરમાં રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી છે. જે અંગે તમામ રેશનકાર્ડ ધારકોને જાણ હોવી જોઈએ.

રાશન બંધ થઈ જશે, આ કામ ઝડપથી કરો 

આ માહિતી અનુસાર, તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના ઇ-કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક કેવાયસી સમયસર પૂર્ણ કરવાનું રહેશે. જો કોઈ રેશનકાર્ડ ધારક સમયસર તેનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેનું નામ રેશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તેને રાશન મળવાનું બંધ થઈ જશે. આ પગલા પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે રાશન યોગ્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવું જોઈએ અને તેનો દુરુપયોગ ન થવો જોઈએ.

ઇ-કેવાયસી કરાવવાની અંતિમ તારીખ 

અગાઉ ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર 2024 હતી, જે પછીથી વધારીને 30 નવેમ્બર 2024 કરવામાં આવી હતી. હવે ફરી એકવાર સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. જો કોઈ રેશનકાર્ડ ધારક 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવે, તો 1 જાન્યુઆરી, 2025 થી, તેમને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળવાનું બંધ થઈ જશે.  અને જે લોકો ઈ-કેવાયસી કરાવતા નથી તેમના નામ રાશન લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.

જો તમે પણ તમારા રેશન કાર્ડ પર સરકારની આ સુવિધાનો લાભ લો છો, તો શક્ય તેટલી વહેલી તકે તમારું ઇ-કેવાયસી પૂર્ણ કરો નહીંતર રાશનની પ્રાપ્તિ બંધ થઈ જશે.

તમે મફતમાં e KYC  કરી શકો છો 

ઘણી વખત લોકો આજીવિકાની શોધમાં ગામ છોડીને શહેરમાં આવે છે. આવા લોકો દેશમાં ગમે ત્યાંથી રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરી શકે છે. આ માટે તેમને તેમના ગામ કે રાજ્યમાં પાછા ફરવાની જરૂર નથી. તેઓ તેમની નજીકની સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈને મફતમાં e KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ઇ-કેવાયસી કરાવવાની રીત 

ઇ-કેવાયસી કરાવવું મુશ્કેલ નથી. તમે તમારી e KYC પ્રક્રિયાને નીચે દર્શાવેલ રીતે સરળતાથી પૂર્ણ કરી શકો છો.

સ્ટેપ 1. ઈ-કેવાયસી કરાવવા માટે, સૌ પ્રથમ રેશનકાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે નજીકની રાશનની દુકાનમાં જવું પડશે.
સ્ટેપ 2. તમારે દુકાન પર હાજર POS મશીન પર તમારી ઓળખ ચકાસવી પડશે. જેના માટે તમારે તમારો અંગૂઠો POS મશીન પર લગાવવો પડશે.
સ્ટેપ 3. ફિંગરપ્રિન્ટ ચકાસણી પછી, તમારી e KYC પ્રક્રિયા પૂર્ણ થશે.
સ્ટેપ 4. એકવાર ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી રાશન ડીલર સાથે તેની પુષ્ટિ કરો.  

રાશન કાર્ડ E-KYC ના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે ઓળખો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
પીએમ ગરીબ કલ્યાણ યોજના: રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, અહીં જુઓ નવી પ્રોસેસ
પીએમ ગરીબ કલ્યાણ યોજના: રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, અહીં જુઓ નવી પ્રોસેસ
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
અદાણી પોર્ટ્સ અને MSC ગ્રુપ વચ્ચે સૌથી મોટી ડીલ, વિઝિંજામ પોર્ટમાં 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે
અદાણી પોર્ટ્સ અને MSC ગ્રુપ વચ્ચે સૌથી મોટી ડીલ, વિઝિંજામ પોર્ટમાં 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
Embed widget