શોધખોળ કરો

500 રૂપિયાની નોટ પણ પાછી ખેંચાશે! શું 1000ની નોટો ફરી બહાર પાડવામાં આવશે? આરબીઆઈ ગવર્નરે આપી જાણકારી

RBI News: આરબીઆઈએ ત્રણ દિવસ સુધી ચાલેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ પરિણામો જાહેર કર્યા છે. જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI MPC Meeting Update: 19 મે, 2023 ના રોજ, અચાનક RBI એ જાહેરાત કરી કે 2,000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચી લેવામાં આવશે. 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી લોકોને બેંકોમાં 2,000 રૂપિયાની ચલણી નોટો જમા કરાવવા અથવા બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાની અટકળો ચાલી રહી હતી. સંસદમાં પણ આ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. RBIએ હવે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચી લીધી છે. પરંતુ હવે બજારમાં 500 રૂપિયાની નોટ પણ પાછી ખેંચી લેવા માટે સતત અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું RBI રૂ. 500ની નોટ પણ પાછી ખેંચી લેશે? જેના પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટતા રજૂ કરીને અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

શું 500 રૂપિયાની ચલણી નોટો પણ પરત આવશે?

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં આરબીઆઈ ગવર્નરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું 1000 રૂપિયાની નોટને ફરીથી લોન્ચ કરી શકાશે? શું 500 રૂપિયાની નોટ પાછી ખેંચી શકાય? આ સવાલના જવાબમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે મારી પાસે આ અંગે કોઈ માહિતી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે એવો કોઈ વિચાર નથી. તેમણે સામાન્ય લોકોને આ અંગે અટકળો ન કરવા અપીલ કરી છે. તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો કે ન તો તેઓ તેનાથી વાકેફ છે અને ન તો આવા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

નોટબંધી બાદ 2000 અને 500 રૂપિયાની નવી નોટો આવી

8 મે 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.500 અને રૂ.1000ની જૂની નોટો પાછી ખેંચીને નોટબંધીની જાહેરાત કરી હતી. તે પછી, આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં ઝડપથી રોકડનો ઉપયોગ કરવા માટે બેંકિંગ સિસ્ટમમાં નવી રૂ. 2,000 અને રૂ. 500ની નવી નોટો દાખલ કરી હતી. 2018થી જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું હતું. પરંતુ 19 મેના રોજ આરબીઆઈએ રૂ. 2000ની ચલણી નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, જેની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી.

2000 રૂપિયાની 50 ટકા નોટો પાછી આવી

RBI ગવર્નરે કહ્યું છે કે 31 માર્ચ, 2023 સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. પરંતુ માત્ર 16 દિવસમાં 1.80 લાખ કરોડ રૂપિયા એટલે કે 2000 રૂપિયાની લગભગ 50 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અપેક્ષા મુજબ રૂ. 2,000ની 85 ટકા નોટો સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. તેમણે કહ્યું કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ ઉતાવળ કે ગભરાટ નથી. તેમણે કહ્યું કે લોકો પાસે ચાર મહિનાનો સમય છે અને તેઓ આરામથી બેંકમાં નોટો જમા કરાવવા કે બદલાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.