શોધખોળ કરો

Reliance Jioએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, પ્રથમ વખત કોઈ ભારતીય ટેલીકોમ કંપનીએ મેળવી આ ઉપલબ્ધિ

સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા.

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો દેશમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનાર દેશની પ્રથમ ટેલીકોમ કંપની બની ગઈ છે. ટ્રાઈએ સોમવારે જાહેર કરેલ એક રિપોર્ટ અનુસાર કંપનીએ જુલાઈમાં 35 લાખ નવા ગ્રાહક જોડ્યા હતા. રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ ટેલીકોમ ગ્રાહકોની સંખ્યા જુલાઈથી થોડી વધીને 116.4 કરોડ થઈ ગઈ છે. જુલાઈમાં આ સંખ્યા 116 કરોડ હતી. આ સાથે મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો. ભારતી એરટેલે જુલાઈમાં 32.6, BSNLએ 3.88 લાખ મોબાઈલ ગ્રાહક જોડ્યા હતા. આ દરમિયાન વોડાફોને 37 લાખથી વધુ અને MTNLએ 5457 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા. જુલાઇમાં JIOના મોબાઇલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ થઇ ગયા હતા. એમાં શહેરી વિસ્તારોમાં 61.9 અને ગ્રામ વિસ્તારોમાં 52.1 કરોડ ગ્રાહકોનેા સમાવેશ થયો હતો. TRAIના રિપોર્ટમાં જણાવાયા મુજબ ઘણાં વરસો પછી પહેલીવાર લેન્ડ લાઇન કનેક્શનમાં પણ થોડો વધારો નોંધાયો હતો. જુલાઇમાં લેન્ડ લાઇન કનેક્શન વધીને 19 કરોડ 82 લાખ 20,419ની થઇ હતી. એમાં જીયો અને અન્ય કંપનીઓના પ્રદાનનો પણ સમાવેશ થયો હતો. બ્રોડબેન્ડ કનેક્શન્સની વાત કરીએ તો તે જુલાઈમાં 1.03 ટકા વધીને 70.54 કરોડ પર પહોંચી ગઈ છે. જૂનમાં બ્રોડબેન્ડ જોડાણોની સંખ્યા 69.82 કરોડ હતી. જુલાઇમાં જીયોના બ્રોડબેન્ડ યુઝર 40.19 કરોડ, ભારતી એરટેલના 15.57 કરોડ, વોડાફોન આઈડિયાના 11.52 કરોડ, BSNLના 2.3 કરોડ અને એટ્રિયા કન્વર્જન્સ(Atria Convergence)ના 16.9 લાખ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget