શોધખોળ કરો

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Sahara Refund Portal: સહારા થાપણદારોને રિફંડની રકમ પરત કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર જુલાઈ 2023માં CRCS-સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.

Sahara Refund: સહારા સમૂહની બચત યોજનાઓમાં પૈસા ફસાયેલા લાખો રોકાણકારો તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. આ મામલામાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં સરકારે રિફંડ રકમની મર્યાદા 10,000થી વધારીને 50,000 રૂપિયા કરી દીધી છે. સહકારિતા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આનાથી આગામી 10 દિવસોમાં લગભગ 1000 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. સરકારે અત્યાર સુધીમાં CRCS-સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા સમૂહની સહકારી સમિતિઓના 4.29 લાખથી વધુ થાપણદારોને 370 કરોડ રૂપિયા જારી કર્યા છે. સરકાર રિફંડ જારી કરતા પહેલા થાપણદારોના દાવાની કાળજીપૂર્વક તપાસ કરી રહી છે.

સહારા થાપણદારોને રિફંડની રકમ પરત કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર જુલાઈ 2023માં CRCS-સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના 29 માર્ચ, 2023ના આદેશ હેઠળ મે, 2023માં સેબી-સહારા રિફંડ ખાતામાંથી 5000 કરોડ રૂપિયાની રકમ કેન્દ્રીય સહકારી સમિતિઓના રજિસ્ટ્રાર (CRCS)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સહારામાં કોના કેટલા રૂપિયા ફસાયા છે

કુલ 9.88 કરોડ રોકાણકારોના 86,673 કરોડ રૂપિયા ફસાયેલા છે.

5000 થી ઓછી રકમ જમા કરાવનારા રોકાણકારોની સંખ્યા: 1.13 કરોડ

5 થી 10,000 રૂપિયા જમા કરાવનારા રોકાણકારોની સંખ્યા (મૂળ): 65.48 લાખ.

10000 થી 20000 રૂપિયા ધરાવતા રોકાણકારોની સંખ્યા: 69.74 લાખ

30 હજારથી 50 હજાર રૂપિયા જમા કરાવનારા રોકાણકારોની સંખ્યાઃ 19.56 લાખ

50,000 થી 1 લાખ સુધીના રોકાણકારોની સંખ્યા: 12.95 લાખ

50 હજારથી 1 લાખ રૂપિયા જમા કરાવનારા રોકાણકારોની સંખ્યાઃ 12.95 લાખ

એક લાખથી વધુ જમા કરાવનારા રોકાણકારોની કુલ સંખ્યાઃ 5.12 લાખ

રિફંડનો દાવો કરવા માટે આ દસ્તાવેજો જરૂરી છે:

સહારામાં રોકાણની સભ્યપદ સંખ્યા

જમા ખાતા નંબર

આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર

થાપણદાર પાસબુક

50 હજાર રૂપિયાથી વધુ રકમ હોય તો પાન કાર્ડ

પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા:

સૌ પ્રથમ CRCS-સહારા રિફંડ પોર્ટલ પર જાઓ અને નોંધણી કરો

નોંધણી માટેની લિંક છે- https://mocrefund.crcs.gov.in/Depositor/Register

આ માટે આધારના છેલ્લા 4 અંક અને તેની સાથે જોડાયેલ મોબાઈલ નંબર સબમિટ કરો.

મોબાઇલ નંબર પર મળેલ OTP વડે વેરિફિકેશન કરો

હવે તમને એક ફોર્મ મળશે, તેને ડાઉનલોડ કરો

ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી, તેને સ્કેન કરો અને અપલોડ કરો.

જો બધી વિગતો સાચી જણાય તો 45 દિવસમાં રિફંડ આપવામાં આવશે

આ પણ વાંચોઃ

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget