શોધખોળ કરો

Mutual Fund: એસબીઆઈ લઈને આવ્યું ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટી ફંડ, જાણો કેટલી રકમથી શરુ થશે SIP

SBI Mutual Fund: એસબીઆઈ ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટી ફંડ એ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. થીમેટિક ફંડ કેટેગરીની આ સ્કીમમાં રોકાણ રૂ. 500ની SIP સાથે શરૂ કરી શકાય છે.

SBI Mutual Fund: એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (Innovative Opportunities Fund) લોન્ચ કર્યું છે. તેનું સબસ્ક્રિપ્શન 29 જુલાઈથી શરૂ થયું છે અને તે સોમવાર, 12 ઓગસ્ટ સુધી તમારા માટે ખુલ્લું રહેશે. આ એક થીમેટિક ફંડ છે. આ યોજનામાં, ન્યૂ ઈનોવેશન પર સંશોધન અને વિકાસ કરતી કંપનીઓ તેમજ વ્યવસાય કરવાની રીત બદલતી કંપનીઓમાં રોકાણ કરવામાં આવશે. ચાલો તમને આ ફંડ વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

SIP 500 રૂપિયાથી શરૂ થશે
આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. તેને થીમેટિક ફંડ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. તે નવીન તકો પૂરી પાડતી કંપનીઓમાં રોકાણ કરશે. રોકાણકારોને આ ફંડમાં ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટુમેન્ટમાં રોકાણ કરવાની તક મળશે. જો કે, યોજનાના રોકાણના ઉદ્દેશ્યો સિદ્ધ થશે તેની કોઈ ગેરેંટી નથી. રોકાણકારો આ નવા ફંડમાં ઓછામાં ઓછા રૂ. 5,000નું રોકાણ કરી શકશે. આ સિવાય સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે.

ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી 500 હશે
આ કેટેગરીમાં યુનિયન મ્યુચ્યુઅલ ફંડ (Union Mutual Fund) યુનિયન ઈનોવેશન એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ પણ ચલાવે છે. એ,બીઆી ઈનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ(SBI Innovative Opportunities Fund) નો બેન્ચમાર્ક નિફ્ટી 500 (Nifty 500) TRI સાથે રાખવામાં આવ્યો છે. આ માપદંડનું માળખું એવું છે કે તે યોજનાની કામગીરીની તુલના કરવા માટે શ્રેષ્ઠ અનુરૂપ છે.

સ્કીમનો પોર્ટફોલિયો આવો હશે

  • આ ફંડનો 80 ટકા રોકાણ એવી કંપનીઓમાં કરવામાં આવશે જેની થીમ ઈનોવેશન છે.
  • આ થીમના વૈશ્વિક શેરોમાં 35 ટકા સુધીનું રોકાણ કરવામાં આવશે.
  • આ સ્કીમના પોર્ટફોલિયોમાં 35 થી 40 સ્ટોક્સ હશે.
  • આના પર કોઈ એન્ટ્રી લોડ ચાર્જ રાખવામાં આવ્યો નથી. એક વર્ષ પહેલા સ્કીમનો એક્ઝિટ લોડ ચાર્જ 1 ટકા રહેશે.
  • પ્રસાદ પાડલા આ યોજનાના ફંડ મેનેજર હશે. તેને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે જ્યારે તમારી પાસે મોટી મૂડી હોય અને બજારની સારી સમજ હોય ​​ત્યારે જ એકસાથે નાણાંનું રોકાણ કરવું જોઈએ. આમાં એક નાની ભૂલ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો તમે નવા છો અને બજારમાં ઓછું જોખમ લેતા સારા વળતર મેળવવા માંગતા હોવ તો SIP શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.  

આ પણ વાંચો....

SIP કે Lumpsum મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણની કઈ રીત પસંદ કરશો!  જાણો ફાયદા વિશે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget