શોધખોળ કરો

પતંજલિ આયુર્વેદ: સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સામાજિક ઉદ્યોગસાહસિકતાને કઈ રીતે આપ્યું નવું રુપ?

પતંજલિનો દાવો છે કે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ આયુર્વેદ દ્વારા સામાજિક ઉદ્યોગસાહસિકતાને એક નવું સ્વરૂપ આપ્યું છે.

પતંજલિનો દાવો છે કે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ આયુર્વેદ દ્વારા સામાજિક ઉદ્યોગસાહસિકતાને એક નવું સ્વરૂપ આપ્યું છે. બંનેએ યોગ, આયુર્વેદ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ક્રાંતિ લાવી છે. સમાજ પ્રત્યેના તેમના અનોખા દ્રષ્ટિકોણ અને સમર્પણથી સામાજિક ઉદ્યોગસાહસિકતાને લાભ અને કલ્યાણના સંતુલિત મોડેલમાં બદલી નાખ્યું છે.

ખેડૂતોને બનાવ્યા સશક્ત  - પતંજલિ

પતંજલિએ જણાવ્યું, "કંપનીએ 'ફાર્મ ટુ ફાર્મસી' મોડેલ અપનાવીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. આ મોડેલ ખેડૂતો પાસેથી સીધા વાજબી ભાવે  ઔષધીય વનસ્પતિઓ ખરીદે છે, જેનાથી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે છે. હજારો ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી દીધી અને પ્રાકૃતિક ખેતી અપનાવી, જેનાથી તેમનો ખર્ચ ઓછો થયો અને આવકમાં વધારો થયો છે. આ પહેલ ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે.'

નાના ઉદ્યોગોને આપ્યું પ્લેટફોર્મ - પતંજલિ

પતંજલિએ કહ્યું, "સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને ટેકો આપીને નાના ઉદ્યોગોને મોટા બજારોમાં લઈ ગયા છે. પતંજલિએ સ્થાનિક ઉત્પાદકોને ટેકનોલોજી, બ્રાન્ડિંગ અને વિતરણ નેટવર્ક પૂરું પાડ્યું છે, જેનાથી તેઓ મોટી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી શકે છે. આનાથી બે લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે અને દસ લાખથી વધુ લોકોને રોજગારીની તકો મળી છે.''

શિક્ષણ અને સ્વાસ્થ્યમાં આપ્યું યોગદાન- પતંજલિ

પતંજલિએ જણાવ્યું કે, ''યોગપીઠ, આચાર્યકુલમ અને પતંજલિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં પણ ક્રાંતિ આવી છે. આ સંસ્થાઓમાં, યોગ, આયુર્વેદ અને વૈદિક જ્ઞાનને આધુનિક શિક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. મફત યોગ શિબિરોએ લાખો લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી છે અને રોજગારની તકો પણ પૂરી પાડી છે.''

સ્વદેશી અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપ્યું - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, ''સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ કામ કર્યું છે. પતંજલિના ઉત્પાદનો, જેમ કે હર્બલ કોસ્મેટિક્સ, ખાદ્ય પદાર્થો અને આયુર્વેદિક દવાઓ, વિદેશી કંપનીઓને પડકાર આપી રહ્યા છે. આ મોડેલ માત્ર આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને પણ પુનર્જીવિત કરે છે.''

આયુર્વેદને વૈશ્વિક પ્લેટફોર્મ પર  સ્થાપિત કર્યું - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, ''કંપનીએ આયુર્વેદને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાપિત કર્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરીને, પતંજલિ ઉત્પાદનો હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ છે. આચાર્ય બાલકૃષ્ણ દ્વારા લખાયેલા 330 થી વધુ સંશોધન જર્નલો અને 200 થી વધુ પુસ્તકો આયુર્વેદના વૈજ્ઞાનિક પાયાને મજબૂત બનાવે છે. સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સામાજિક ઉદ્યોગસાહસિકતાને એક નવો અર્થ આપ્યો છે, જ્યાં નફો કમાવવાને સમાજના કલ્યાણ સાથે જોડવામાં આવે છે. તેમની યાત્રા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget