શોધખોળ કરો

Tamilnad Mercantile Bank IPO: દેશની સૌથી જૂની ખાનગી બેંકનો IPO આજથી ખુલી રહ્યો છે, જાણો પૈસાનું રોકાણ કરવું કે નહીં

તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકની વાત કરીએ તો તે દેશની સૌથી જૂની ખાનગી બેંકોમાંની એક છે. બેંકનું મુખ્ય કાર્ય MSME, કૃષિ અને છૂટક ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનું છે.

Latest IPO in September 2022: જો તમે ખાનગી બેંકિંગ સેક્ટરમાં રોકાણ કરવામાં વિશ્વાસ રાખો છો, તો આ સમાચાર તમારા કામના છે. તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકનો IPO આજથી (5 સપ્ટેમ્બર, 2022)થી ખુલશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 500-525 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. IPO 7 સપ્ટેમ્બર 2022 ના રોજ બંધ થશે. એટલે કે, તમે આ માટે ફક્ત 7 સપ્ટેમ્બર સુધી જ અરજી કરી શકો છો. આ IPOની લોટ સાઈઝ 28 શેર છે. એટલે કે, તમારે 1 લોટ માટે મહત્તમ કિંમત અનુસાર 14700 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPO 832 કરોડ રૂપિયાનો છે. કંપની દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપની 1.58 કરોડ નવા શેર જારી કરશે.

કંપનીનો ઇતિહાસ શું છે

જો આપણે તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકની વાત કરીએ તો તે દેશની સૌથી જૂની ખાનગી બેંકોમાંની એક છે. આ બેંકનું મુખ્ય કાર્ય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કૃષિ અને છૂટક ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનું છે. તેનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે. તેની શરૂઆત વર્ષ 1921માં નાદર બેંક તરીકે થઈ હતી. હાલમાં તેની 509 શાખાઓ ચાલી રહી છે. તેમાંથી 369 શાખાઓ તમિલનાડુમાં જ છે. તમિલનાડુમાં આવેલી શાખાઓ બેંકના કારોબારમાં 70% થી વધુ યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 2022માં આ બેંકની ચોખ્ખી આવક 8212 કરોડ રૂપિયા હતી.

શા માટે તે IPOમાંથી નાણાં એકત્ર કરી રહ્યું છે?

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક (TMB) તેની મુખ્ય મૂડી વધારવા અને ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ કરશે. આ સિવાય કંપની અન્ય રાજ્યોમાં પણ ધીમે ધીમે કામગીરી વધારવા પર વિચાર કરી રહી છે.

નિષ્ણાત સલાહ શું છે

જો તમે આ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય જાણવા માગો છો, તો તમને જણાવી દઈએ કે મોટાભાગની રિસર્ચ એજન્સીઓ અને બ્રોકરેજ હાઉસ આ IPOમાં રોકાણની સલાહ આપી રહ્યા છે. તેની પાછળ આ બેંકનું સારું પ્રદર્શન છે. બેંકની નેટ એનપીએ 1% કરતા ઓછી છે. તેની આવક સતત વધી રહી છે, જોકે નિષ્ણાતો લાંબા ગાળાને ધ્યાનમાં રાખી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget