શોધખોળ કરો

Air India New CEO: Ilker Ayci બન્યા એર ઈન્ડિયાના બન્યા નવા સીઈઓ, જાણો ક્યારથી સંભાળશે કાર્યભાર

Air India New CEO: Ilker Ayci નો જન્મ 1971 માં ઇસ્તંબુલમાં થયો હતો. તેમણે લીડ્ઝ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગમાં સંશોધક તરીકે કામ કર્યું છે.

Air India New CEO: ટાટા સન્સે એર ઈન્ડિયાના CEO અને MD તરીકે Ilker Ayci ની નિમણૂક કરી છે. એર ઈન્ડિયા બોર્ડે આજે બપોરે ઈલ્કર એયસીની ઉમેદવારી અંગે વિચારણા કરવા માટે બેઠક કરી હતી. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન આ બોર્ડ મીટિંગમાં ખાસ આમંત્રિત હતા. બોર્ડે યોગ્ય વિચાર-વિમર્શ બાદ એર ઈન્ડિયાના CEO અને MD તરીકે Ilker Ayci ની નિમણૂકને મંજૂરી આપી છે. Ilker Ayci 1 એપ્રિલ, 2022 થી કાર્યભાર સંભાળશે.

Ilker Ayci હમણા સુધી ટર્કિશ એરલાઇન્સના ચેરમેન હતા. એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે,  Ilker Ayci એવિએશન ઉદ્યોગના અગ્રણી છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન તુર્કી એરલાઇન્સની વર્તમાન સફળતાનું નેતૃત્વ કર્યું હતું. અમે ઇલ્કરને ટાટા જૂથમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ, જ્યાં તેઓ નવા યુગમાં એર ઇન્ડિયાનું નેતૃત્વ કરે છે.

કોણ છે Ilker Ayci 

Ilker Ayci નો જન્મ 1971 માં ઇસ્તંબુલમાં થયો હતો. તેઓ 1994માં બિલકેન્ટ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ યુ.કે. તેમણે લીડ્ઝ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગમાં સંશોધક તરીકે કામ કર્યું છે.

Ilker Ayci એ શું કહ્યું

નવી અસાઇનમેન્ટ પર Ilker Ayci એ જણાવ્યું હતું કે, “એક પ્રતિષ્ઠિત એરલાઇનનું નેતૃત્વ કરવાનો અને ટાટા ગ્રૂપમાં જોડાવાનો વિશેષાધિકાર મળવા બદલ હું આનંદિત  છું. એર ઈન્ડિયામાં અમારા ભાગીદારો સાથે નજીકથી કામ કરીને અને ટાટા ગ્રૂપના નેતૃત્વ હેઠળ અમે એર ઈન્ડિયાના મજબૂત વારસાનો ઉપયોગ તેને શ્રેષ્ઠમાંથી એક બનાવવા માટે કરીશું.

આ પણ વાંચોઃ

Investors Wealth Loss: શેરબજારમાં 10 મહિનાનો સૌથી મોટો કડાકો. રોકાણકારનો 8.54 લાખ કરોડ રૂપિયા સ્વાહા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget