શોધખોળ કરો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે.

Bank Account Closed: વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે, જેનાથી કરોડો લોકોને અસર થઈ શકે છે. રિઝર્વ બેન્કનો આ નવો નિયમ બેન્ક ખાતાઓ પર લાગુ થવા જઈ રહ્યો છે. આરબીઆઈની સૂચના મુજબ વર્ષના પ્રથમ દિવસથી ત્રણ પ્રકારના ખાતા બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે તમારું બેન્ક એકાઉન્ટ પણ આમાં સામેલ છે કે નહીં.

આ કારણે RBIએ મોટો નિર્ણય લીધો છે

આરબીઆઈએ છેતરપિંડીના કેસોને રોકવા બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને સાયબર છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ એવા બેન્ક ખાતાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી. એટલે કે જે ખાતા છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી બંધ છે.

ઇનએક્ટિવ એકાઉન્ટ

જે બેન્ક એકાઉન્ટમાં છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકવામાં આવશે. જો કોઈ ખાતાધારકે તેના ખાતામાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્જેક્શન કર્યું નથી તો આ કિસ્સામાં તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકીને તેને બંધ કરવામાં આવશે. જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કનો સંપર્ક કરીને તેને પછીથી એક્ટિવ કરી શકો છો. એકાઉન્ટને છેતરપિંડીથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝીરો બેલેન્સ એકાઉન્ટ

લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે જેથી કરીને તેમને કોઈપણ પ્રકારના દુરુપયોગથી બચાવી શકાય. આ સાથે આ પગલાનો હેતુ ગ્રાહકોને તેમના એકાઉન્ટનો વારંવાર ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. જો તમારા ખાતામાં લાંબા સમયથી ઝીરો બેલેન્સ છે તો તરત જ તમારી બેન્કની નજીકની શાખામાં જાઓ અને KYC કરાવો.

ડોરમેટ એકાઉન્ટ

આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી.  આ એકાઉન્ટ્સ સાયબર ગુનેગારોનું લક્ષ્ય છે અને હેક કરવામાં આવે છે, જેનો ઉપયોગ પાછળથી લોકોને છેતરવા માટે કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget