શોધખોળ કરો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે.

Bank Account Closed: વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે, જેનાથી કરોડો લોકોને અસર થઈ શકે છે. રિઝર્વ બેન્કનો આ નવો નિયમ બેન્ક ખાતાઓ પર લાગુ થવા જઈ રહ્યો છે. આરબીઆઈની સૂચના મુજબ વર્ષના પ્રથમ દિવસથી ત્રણ પ્રકારના ખાતા બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે તમારું બેન્ક એકાઉન્ટ પણ આમાં સામેલ છે કે નહીં.

આ કારણે RBIએ મોટો નિર્ણય લીધો છે

આરબીઆઈએ છેતરપિંડીના કેસોને રોકવા બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને સાયબર છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ એવા બેન્ક ખાતાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી. એટલે કે જે ખાતા છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી બંધ છે.

ઇનએક્ટિવ એકાઉન્ટ

જે બેન્ક એકાઉન્ટમાં છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકવામાં આવશે. જો કોઈ ખાતાધારકે તેના ખાતામાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્જેક્શન કર્યું નથી તો આ કિસ્સામાં તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકીને તેને બંધ કરવામાં આવશે. જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કનો સંપર્ક કરીને તેને પછીથી એક્ટિવ કરી શકો છો. એકાઉન્ટને છેતરપિંડીથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝીરો બેલેન્સ એકાઉન્ટ

લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે જેથી કરીને તેમને કોઈપણ પ્રકારના દુરુપયોગથી બચાવી શકાય. આ સાથે આ પગલાનો હેતુ ગ્રાહકોને તેમના એકાઉન્ટનો વારંવાર ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. જો તમારા ખાતામાં લાંબા સમયથી ઝીરો બેલેન્સ છે તો તરત જ તમારી બેન્કની નજીકની શાખામાં જાઓ અને KYC કરાવો.

ડોરમેટ એકાઉન્ટ

આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી.  આ એકાઉન્ટ્સ સાયબર ગુનેગારોનું લક્ષ્ય છે અને હેક કરવામાં આવે છે, જેનો ઉપયોગ પાછળથી લોકોને છેતરવા માટે કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget