શોધખોળ કરો

UPI Lite: RBIએ વધારી UPI Liteથી પેમેન્ટની લિમિટ, વૉલેટની લિમિટમાં પણ કરાયો વધારો

આ સિવાય રિઝર્વ બેન્કે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પણ વધારી દીધી છે.

આજકાલ દરેક વ્યક્તિ નાના નાના પેમેન્ટ્સ કરવા માટે UPI અથવા UPI Lite નો ઉપયોગ કરે છે. યુપીઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છે. બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. UPI 123Pay દ્વારા ટ્રાન્જેક્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા પણ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન કરવામાં આવી છે.

UPI 123Pay ફીચર શું છે?

UPI 123Pay એ ફીચર ફોન યુઝર્સ માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. જેઓ સુરક્ષિત અને વિશ્વસનીય રીતે UPI પેમેન્ટનો ઉપયોગ કરી શકે છે. UPI 123Pay દ્વારા ફોન યુઝર્સ ચાર ટેક્નોલોજી વિકલ્પોના આધારે વિવિધ પ્રકારના ટ્રાન્જેક્શન કરી શકે છે. તેમાં IVR નંબર પર કોલ કરવો, ફીચર ફોનમાં એપની કાર્યક્ષમતા, મિસ્ડ કોલ આધારિત અને પ્રોક્સિમિટી સાઉન્ડ આધારિત પેમેન્ટનો સમાવેશ થાય છે.

તમે UPI મારફતે 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવી શકો છો

આ સિવાય રિઝર્વ બેન્કે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પણ વધારી દીધી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.

યુપીઆઈનો ઉપયોગ વધ્યો

PwC ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2028-29 સુધીમાં UPI પર કુલ ટ્રાન્જેક્શન 439 બિલિયન થઈ જશે જે હાલમાં 131 બિલિયન છે. આ દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટમાં 91 ટકાના ઉછાળાની શક્યતા છે.

એનબીએફસીને લઈને આ જાહેરાત કરી છે

આરબીઆઈએ નોન-બિઝનેસ ફ્લોટિંગ રેટ લોન અંગે બેન્કો અને એનબીએફસી માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તેમણે કહ્યું કે બેન્કો અને NBFC બિન-વ્યાપારી ફ્લોટિંગ રેટ લોન પર ફોરક્લોઝર ચાર્જ અને પ્રીપેમેન્ટ દંડ વસૂલ કરી શકતા નથી. દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે બેન્કો અને NBFCની નાણાકીય સ્થિતિ મજબૂત છે. બેન્કો, એનબીએફસીએ વ્યક્તિગત સ્તરે એક્સપોઝરનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો કે, કેટલીક NBFCના ગ્રોથ અંગે ચિંતા છે.

RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget