શોધખોળ કરો

1 એપ્રિલથી યૂનિફાઈડ પેન્શન સ્કીમ થઈ જશે શરુ, લાભ ઉઠાવવા આ તમામ કરી શકશે અરજી 

કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે.

Unified Pension Scheme: કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે. 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ માટે અરજી કરી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તેની સૂચના જારી કરી છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ માટે  1 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થવા જઇ રહ્યું છે. આ માટે, તમે Protean CRA પોર્ટલ (https://npscra.nsdl.co.in) દ્વારા ઑનલાઇન અરજી કરી શકો છો અથવા જો તમે ઇચ્છો તો, તમે ફોર્મ ભરીને તેને જાતે સબમિટ કરી શકો છો. UPS હેઠળ ન્યૂનતમ પેન્શનની રકમ 10,000 રૂપિયા છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ શું છે ?

યુનિફાઇડ પેન્શન સ્કીમ માટે નોંધણી 1 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે. આ માટે, તમે Protean CRA  પોર્ટલ (https://npscra.nsdl.co.in) દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તમે જાતે ફોર્મ ભરી શકો છો અને તેને તમારા વિભાગની મુખ્ય કચેરીમાં અથવા ડ્રોઈંગ એન્ડ ડિબર્સિંગ ઓફિસર (DDO) દ્વારા સબમિટ કરી શકો છો. જો કે, આ યોજનાનો લાભ એવા સરકારી કર્મચારીઓને જ મળશે જેમણે ઓછામાં ઓછી 25 વર્ષની સેવા પૂરી કરી હોય. કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, પેન્શનની રકમના 60 ટકા પેન્શન તરીકે આપવાની જોગવાઈ છે.


યુપીએસ માટે કોણ અરજી કરી શકે છે ?

  • 1 એપ્રિલ, 2025 સુધી સેવામાં રહેલા કેન્દ્ર સરકારના વર્તમાન કર્મચારીઓ પણ NPS હેઠળ આવશે.
  • કેન્દ્ર સરકારની સેવામાં ભરતી કરાયેલા નવા કર્મચારીઓ પણ NPS હેઠળ આવશે.
  • નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા હતા અને કાં તો નિવૃત્ત થયા છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અથવા 31 માર્ચ, 2025 સુધીમાં મૂળભૂત નિયમ 56(j) હેઠળ નિવૃત્ત થયા છે, તેઓ UPS માટે પાત્ર છે.
  • જો કર્મચારી યુપીએસ પસંદ કરતા પહેલા નિવૃત્તિ પછી મૃત્યુ પામે છે, તો કાયદેસર રીતે પરિણીત પત્ની/પતિ આ યોજનામાં જોડાઈ શકે છે.


UPS રજીસ્ટ્રેશન  માટે અલગ-અલગ ફોર્મ ભરવાના રહેશે 

  • જો તમે હજુ પણ સરકારી નોકરી કરી રહ્યા છો, તો તમારે ફોર્મ A2 ભરવું પડશે.
  • જો તમે તાજેતરમાં સરકારી નોકરીમાં જોડાયા છો, તો તમારે આ માટે ફોર્મ A1 ભરવું પડશે.
  • નિવૃત્ત સરકારી કર્મચારીઓએ ફોર્મ B2 ભરવાનું રહેશે.
  • પેન્શનરનું મૃત્યુ થાય તો તેની પત્નીએ ફોર્મ B6 ભરવાનું રહેશે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget