શોધખોળ કરો

ભાગેડુ વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ 52  કરોડમાં વેચાયું, જાણો કોણે ખરીદ્યુ 

આ પહેલા પણ કિંગફિશર પ્રોપર્ટીની હરાજી 8 વખત કરવામાં આવી હતી પરંતુ તે હરાજી સફળ નહોતી થઈ. પહેલી વખત હરાજી 2016માં કરવામાં આવી હતી.

વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. હૈદરાબાદના પ્રાઈવેટ ડેવલપર્સ સૈટર્ન રિયલ્ટર્સે 52 કરોડમાં કિંગફિશર હાઉસ ખરીદ્યું છે. ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા આ હાઉસ વેચવામાં આવ્યું છે. જે પ્રોપર્ટી વેચાઈ છે તે પ્રોપર્ટ કિંગફિશર એરલાઈન્સની હેડ ઓફિસ હતી. જે કંપની હાલ બંધ થઈ ગઈ છે.


SBIના નેતૃત્તવમાં આવતી બેંકોમાંથી વિજચ માલ્યાએ 10 હજાર કરોડનું દેવાળું ફૂકી કાઢ્યું છે. જેથી તેની પ્રોપર્ટી વેચાઈ છે. પ્રોપર્ટીનો કુલ એરિયા 1586 વર્ગ મીટર છે. જ્યારે પ્લોટ 2402 મીટરનો છે. ઓફિસની બિલ્ડિંગમાં બેસમેન્ટ, અંડરગ્રાઉન્ડ ફ્લોર અને અપર ગ્રાઉન્ડ ફ્લોર પણ બનાવામાં આવ્યો છે.

અગાઉ લેણદારોએ 10 હજાર કરોડ પૈકી 7250 કરોડ રૂપિયા વિજય માલ્યા પાસેથી વસુલ્યા હતા. જેમા તેમણે વિજયમાલ્યાના શેર વેચીને આ રકમ વસૂલી હતી. 23 જૂને તેની હરાજી કરવામાં આવી હતી. જેમા SBIના નેતૃત્વમાં આવતી બેંકોએ યુનાઈટેડ બ્રેવરીજ લિમિટેડ, યૂનાઈટેડ સ્પિરિટ લિમિટેડ અને મેકડોનોલ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના માલ્યાના શેર વેચ્યા હતા.

8 વખત હરાજી નિષ્ફળ નીવડી

આ પહેલા પણ કિંગફિશર પ્રોપર્ટીની હરાજી 8 વખત કરવામાં આવી હતી પરંતુ તે હરાજી સફળ નહોતી થઈ. પહેલી વખત હરાજી 2016માં કરવામાં આવી હતી. જે વખતે પ્રોપર્ચની કિંમત 150 કરોડ રાખવામાં આવી હતી. વિજય માલ્યાની મિલકતોની હરાજીમાં વેપારીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બેંકો દ્વારા માલ્યાની મિલકતોનું સહ-મૂલ્યાંકન તે કિંમતે કોઈ મિલકત ખરીદવામાં તૈયાર થતુ ન હતુ. કિંગફિશર હાઉસ પ્રોપર્ટીની હરાજી 8 વખત નિષ્ફળ રહી. માર્ચ 2016 માં બેંકો બિલ્ડિંગની અનામત કિંમત 150 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ જ કારણ છે કે આ ઇમારત અત્યાર સુધી વેચાતી ન હતી.

કિંગફિશર 2012થી બંધ

કિંગફિશર હાઉસની લોકેશન મુંબઈ એરપોર્ટ નજીક આવેલ વિલેપાર્લેમાં છે. રિયલ્ટી એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે હાલ પ્રોપર્ટીને ડેવલેપ કરવાનો કોઈ સ્કોપ નથી. કારણકે તે મુંબઈ એરપોર્ટના બહારના વિસ્તારમાં આવેલી છે. કિંગફિશર કંપની 2012થી બંધ થઈ ગઈ છે.

ગત 26 જુલાઈએ બ્રિટનની કોર્ટે માલ્યાને દેવાદાર જાહેર કરી દીધો છે. જેથી હવે ભારતીય બેંકો તેની સંપત્તિને સરળતાથી જપ્ત કરી શકશે. વિજય માલ્યા સામે SBIના નેતૃત્વમાં આવતી બેંકોએ બ્રિટનની કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેને લઈને સુનાવણીમાં તેને દેવાદાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતી એવી છે કે લંડન હાઈકોર્ટના નિર્ણય સામે વિજચ માલ્યા હવે કોઈ અપીલ નહી કરી શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Embed widget