શોધખોળ કરો

આયુર્વેદને બનાવ્યું આધુનિક, પતંજલિએ કઈ રીતે બદલ્યો ભારતીય FMCG નો ચહેરો ?

પતંજલિ આયુર્વેદ લિમિટેડનો દાવો છે કે કંપની ભારતીય FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ક્ષેત્રમાં સ્વદેશી નવીનતાનું એક શાનદાર ઉદાહરણ બની ગઈ છે.

પતંજલિ આયુર્વેદ લિમિટેડનો દાવો છે કે કંપની ભારતીય FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ક્ષેત્રમાં સ્વદેશી નવીનતાનું એક શાનદાર ઉદાહરણ બની ગઈ છે. પતંજલિ કહે છે કે એક નાની ફાર્મસીથી શરૂ થયેલી આ બ્રાન્ડ આજે ભારતની ત્રીજી સૌથી મોટી FMCG કંપની છે, જેનો ટર્નઓવર રૂ. 45,000 કરોડથી વધુ છે. પતંજલિનું બિઝનેસ મોડેલ ખાસ છે કારણ કે તે ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ અને આત્મનિર્ભરતાના સિદ્ધાંતો પર આધારિત છે, જેણે ગ્રાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. 

પતંજલિએ કહ્યું છે કે, "કંપનીની સફળતાનો પહેલો આધાર તેની સ્વદેશી અપીલ છે. કંપનીએ આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાની ભાવના અપનાવીને આયુર્વેદિક અને કુદરતી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું. તેના ઉત્પાદનો, જેમ કે સાબુ, શેમ્પૂ, ખાદ્ય પદાર્થો અને દવાઓ, ભારતીય પરંપરાઓ અને કુદરતી ઘટકો પર આધારિત છે, જે ગ્રાહકોને ગમે છે. બાબા રામદેવ યોગ અને આયુર્વેદના વિશ્વસનીય ચહેરા હોવાને કારણે બ્રાન્ડે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો. તેમના ટેલિવિઝન પર યોગ વર્ગો અને શિબિરોએ પતંજલિને ઘર-ઘરમાં લોકપ્રિય નામ બનાવ્યું."

કંપનીનું ઓછી કિંમતનું મોડેલ ગ્રાહકો માટે આકર્ષક

પતંજલિ દાવો કરે છે કે, "કંપનીનું ઓછી કિંમતનું મોડેલ ગ્રાહકો માટે આકર્ષક છે. કંપની ખેડૂતો પાસેથી સીધો કાચો માલ ખરીદે છે, જેના કારણે ખર્ચ ઓછો રહે છે અને ઉત્પાદનો પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થાય છે. તેના પોતાના રિટેલ સ્ટોર્સ અને ગ્રાહક સાથે સીધા સંપર્કના અભિગમથી વિતરણ ખર્ચમાં વધુ ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે, પતંજલિ ઉત્પાદનો અન્ય મોટી બ્રાન્ડ્સ કરતાં 15-30% સસ્તા છે, જેના કારણે તે મધ્યમ અને નીચલા-મધ્યમ વર્ગ માટે પ્રથમ પસંદગી છે."

પતંજલિએ કહ્યું છે કે, "કંપની નવીનતા પર ભાર મૂકે છે. તેનું સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્ર સતત નવા ઉત્પાદનો વિકસાવે છે જે આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ચ્યવનપ્રાશથી લઈને નૂડલ્સ અને વસ્ત્રો સુધી, કંપનીએ તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કર્યું. 2019 માં રુચી સોયાના સંપાદનથી તેના વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું.''

પતંજલિ વૈશ્વિક દિગ્ગજો સાથે સ્પર્ધા કરે છે

પતંજલિ કહે છે કે કંપનીનું મોડેલ શીખવે છે કે ભારતીય મૂલ્યો, ઓછી કિંમત અને નવીનતાને જોડીને વૈશ્વિક દિગ્ગજો સાથે સ્પર્ધા કરી શકાય છે. તે માત્ર એક કંપની નથી, પરંતુ એક આંદલોન છે જે સ્વદેશી અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget