શોધખોળ કરો

Ration Card: આ 4 પરિસ્થિતિમાં તમારુ રાશન કાર્ડ થઈ શકે છે રદ, જાણો શું છે નિયમ

Ration Card: જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારા માટે આ સમાચાર જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.

Ration Card: જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારા માટે આ સમાચાર જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. સરકારને એવી માહિતી પણ મળી કે અયોગ્ય લોકો પણ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે.

સરકારે આ સમાચારને નકારી કાઢ્યા 
તાજેતરમાં, ઘણા મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર અયોગ્ય લોકોને રાશન કાર્ડ પરત કરવાની અપીલ કરવામા આવી છે. સમાચારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો રેશનકાર્ડ સરન્ડર નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચારની જાણ થયા પછી, યુપી સરકારે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે સરકાર દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.

આ સંજોગોમાં કાર્યવાહી થઈ શકે છે
જો કે, એ જરૂરી છે કે તમારી પાસે રેશન કાર્ડ સંબંધિત નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોય. જો તમે ખોટી રીતે બનાવેલ રાશન કાર્ડ મેળવ્યું છે અને તેના પર સરકારની રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો કોઈપણ તમારી સામે ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, જો તપાસમાં ફરિયાદ સાચી જણાશે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આવો જાણીએ શું છે નિયમો?

નિયમ શું છે
જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકથી ખરીદેલ ફોર વ્હીલર વાહન/ટ્રેક્ટર, હથિયાર લાયસન્સ, ગામમાં બે લાખથી વધુ અને શહેરમાં ત્રણ લાખથી વધુની કૌટુંબિક આવક, 100 ચોરસ મીટરનો પ્લોટ/ફ્લેટ અથવા મકાન હોય, તો આવા લોકો સરકારની સસ્તા રાશન યોજનાનો લાભ લઈ શકતા નથી. તેથી આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Embed widget