શોધખોળ કરો

Ration Card: આ 4 પરિસ્થિતિમાં તમારુ રાશન કાર્ડ થઈ શકે છે રદ, જાણો શું છે નિયમ

Ration Card: જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારા માટે આ સમાચાર જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.

Ration Card: જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારા માટે આ સમાચાર જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. સરકારને એવી માહિતી પણ મળી કે અયોગ્ય લોકો પણ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે.

સરકારે આ સમાચારને નકારી કાઢ્યા 
તાજેતરમાં, ઘણા મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર અયોગ્ય લોકોને રાશન કાર્ડ પરત કરવાની અપીલ કરવામા આવી છે. સમાચારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો રેશનકાર્ડ સરન્ડર નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચારની જાણ થયા પછી, યુપી સરકારે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે સરકાર દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.

આ સંજોગોમાં કાર્યવાહી થઈ શકે છે
જો કે, એ જરૂરી છે કે તમારી પાસે રેશન કાર્ડ સંબંધિત નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોય. જો તમે ખોટી રીતે બનાવેલ રાશન કાર્ડ મેળવ્યું છે અને તેના પર સરકારની રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો કોઈપણ તમારી સામે ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, જો તપાસમાં ફરિયાદ સાચી જણાશે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આવો જાણીએ શું છે નિયમો?

નિયમ શું છે
જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકથી ખરીદેલ ફોર વ્હીલર વાહન/ટ્રેક્ટર, હથિયાર લાયસન્સ, ગામમાં બે લાખથી વધુ અને શહેરમાં ત્રણ લાખથી વધુની કૌટુંબિક આવક, 100 ચોરસ મીટરનો પ્લોટ/ફ્લેટ અથવા મકાન હોય, તો આવા લોકો સરકારની સસ્તા રાશન યોજનાનો લાભ લઈ શકતા નથી. તેથી આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254
PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget