શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 88 PSIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મુકાયા?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખની સત્તાવાર જાહેરાત થવાની છે. આ પહેલા રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 88 બિન-હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ આજે સાંજે 5 વાગ્યે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખની સત્તાવાર જાહેરાત થવાની છે. આ પહેલા રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 88 બિન-હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રૂપાણી સરકાર દ્વારા મોટા પાયે બદલી કરવામાં આવી છે. આ બદલીઓની વાત કરીએ તો અમદાવાદ શહેરના 11, વડોદરા શહેર 10, વડોદરા ગ્રામ્યના 6, સુરતના 8ના પીએસઆઇ સહિત રાજ્યના અન્ય પીએસઆઇ મળી 88ની બદલી અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion