શોધખોળ કરો

રાજ્યના પ્રાથમિક શિક્ષકોના 4200 રૂપિયાના ગ્રેડ પે મુદ્દે જાણો મહત્વના સમાચાર

રાજ્યના વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકો પોતાને રૂપિયા 4200નો ગ્રેડ પે આપવા માંગ કરી રહ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે મામલે પોતાની માંગને લઇને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે હવે ગ્રેડ પે મામલે હવે શિક્ષકના પરિવારજનો પ્રતિક ઉપવાસ કરશે. શિક્ષકોના આંદોલનને  છ મહિનાથી વધારે સમય થવા આવ્યો અને સરકારે ખાતરી ના આપતાં હવે પરિવારો પણ આંદોલનમાં જોડાશે. રાજ્યના વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકો પોતાને રૂપિયા 4200નો ગ્રેડ પે આપવા માંગ કરી રહ્યા છે. હાલ આ શિક્ષકોને રૂપિયા 4200નો નહીં પણ રૂપિયા 2800 ગ્રેડ આપવામાં આવી રહ્યો છે. જેની સામે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફતે પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. વાંરવાર રજૂઆતો છતાં કોઇ ઉકેલ નથી આવ્યો તેથી હવે આંદોલન ચલાવતા શિક્ષકોના પરિવારજનો સોમવાર, મંગળવાર અને બુધવાર એણ ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ પર બેસી શિક્ષકોના આંદોલનને સમર્થન આપશે. આ શિક્ષકો દિવસના 50 હજારથી વધારે ટ્વીટ કરી પોતાની માંગ ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં અંદાજે 65 હજાર શિક્ષકો છે કે જેઓ રૂપિયા 4200ના ગ્રેડ પે બાબતે આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકો ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શૈક્ષણિક સંઘ 4200 ગ્રેડ પે મામલે અવારનવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી ચૂક્યો છે અને બેઠકો પણ થઈ છે, પરંતુ નિવેડો નથી આવ્યો. માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે જેને કારણે શિક્ષકોમાં  ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાના સંગઠનોની રજુઆત બાદ પણ કોઈ અસર ન દેખાતા હવે આ શિક્ષકોની ધીરજ પણ ખૂટી છે, એટલે ફરી સક્રિયતાપૂર્વક આંદોલનને આગળ વધારી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.