શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? જાણો વિજય રૂપાણીની મોટી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.
![ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? જાણો વિજય રૂપાણીની મોટી જાહેરાત Gujarat chief minister Vijay Rupani big statement about covid-19 guide line and marriage functions ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? જાણો વિજય રૂપાણીની મોટી જાહેરાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22175944/Vijay-Rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ ગૃહ વિભાગની પત્રકાર પરીષદમાં કોરોના ગાઇડ લાઇન મુદ્દે બોલી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી.
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગૃહ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પત્રકાર પરીષદ યોજી હતી. પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.
તેમણે ગાઇડ લાઇનનો ભંગ ક્યારે કહેવાય તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ. બીજો કોઈ દંડ લેતા નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)