શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં, થાય તેમ જણાવ્યું હતું.
![ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત Gujarat CM Vijay Rupani big statement on Ministry expansions in Gujarat ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09235853/rupani-and-patil.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. લગભગ તમામ બેઠકો પર કોંગ્રેસની હાર નિશ્ચિત થઈ ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં, થાય તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. આગળની ચૂંટણી આ જ પ્રકારે જીતીશુ. વિસ્તરણ મુદે કહ્યું, હાલ કોઈ વિષય જ નથી. નોંધનીય છે કે, ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની 10 હજારથી વધુની લીડ છે. તેમજ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થઈ ચૂકી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)