શોધખોળ કરો

LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી

વર્ષ 2018મા એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ  ઓપરેટ કરાય તેવા પૂરા સંજોગો જોવાઇ રહ્યા છે.

ગાંધીનગરઃ વર્ષ 2018મા એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ  ઓપરેટ કરાય તેવા પૂરા સંજોગો જોવાઇ રહ્યા છે. વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તો 570 થી વધુ પરીક્ષાર્થીઓને નોકરી મળી શકે છે. 2018માં એલઆરડીની પરીક્ષાનુ લિસ્ટ ઓપરેટીંગ કરવાની માગ કરી રહેલા પરીક્ષાથીઓને આજે સરકારે ચર્ચા માટે બોલાવ્યા છે. સરકારનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારાત્મક વલણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડી ની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની થઈ હતી લાગણી.

વડગામ MLA જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં

Assam : કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, જેમની આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે આસામની કોર્ટ  દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.  સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેવાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મનોજ ભગવતીએ કહ્યું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે આ સમય દરમિયાન તેને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં.

આસામ કોંગ્રેસ દ્વારા મેવાણી માટે નિયુક્ત કરાયેલા  એડવોકેટ ભગવતીએ જણાવ્યું હતું કે મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

મેવાણી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમણે કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે".

દરમિયાન, મેવાણીની ધરપકડથી નારાજ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમની મુક્તિની માંગ સાથે શહેરના સારંગપુર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડની નિંદા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું કે પીએમ 'અસંમતિને ડામવાનો પ્રયાસ કરીને સત્યને પકડી શકતા નથી'.

પીટીઆઈએ ગુજરાતના બનાસકાંઠા પોલીસ સ્ટેશનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીની કસ્ટડી લીધી હતી અને સ્થાનિક પોલીસને જાણ કર્યા પછી તેને તેમની સાથે આસામ લઈ ગઈ હતી."

મેવાણીની ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ એફઆઈઆર પછી ધરપકડ કરવામાં આવી હતી, જે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા ગુનાઓ સાથે સંબંધિત  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Embed widget