શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના આ નવા ચૂંટાયેલા ધારાસભ્ય શપથ લેવા આવ્યા જ નહીં, જાણો શું છે કારણ ?
અક્ષય પટેલ શપથવિધીમાં હાજર ના રહેતાં જાત જાતની અટકળો તેડ બની હતી પણ તેમની તબિયત સારી ન હોવાથી તે શપથગ્રહણ કાર્યક્રમમાં પહોચ્યા નહોતા. હવે પછી તેમની તબિયત સારી થશે ત્યારે એ શપથ લેશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના આઠ ધારાસભ્યો પૈકી સાત ધારાસભ્યોએ આજે ગાંધીનગરમાં ધારાસભ્યપદના શપથ લીધા હતા. એક માત્ર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે શપથ નહોતા લીધા.
અક્ષય પટેલ શપથવિધીમાં હાજર ના રહેતાં જાત જાતની અટકળો તેડ બની હતી પણ તેમની તબિયત સારી ન હોવાથી તે શપથગ્રહણ કાર્યક્રમમાં પહોચ્યા નહોતા. હવે પછી તેમની તબિયત સારી થશે ત્યારે એ શપથ લેશે. આજે સવારે સાત ધારાસભ્યો શપથગ્રહણ માટે પહોંચ્યા હતા પણ અક્ષય પટેલ હાજર નહોતા રહ્યા.
પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લીંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે વી કાકડિયા (ધારી), આત્મારામ પરમાર (ગઢડા), વિજય પટેલ (ડાંગ) અને જીતુ ચૌધરી (કપડાસા) એ સાત ધારાસભ્યોએ શપથ લીધા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement