શોધખોળ કરો

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી  આગાહી, જાણો શું કહ્યું ?

વરસાદની આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ ચોંકાવનારી આગાહી કરી દિધી છે.

Ambalal Patel prediction: વરસાદની આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ ચોંકાવનારી આગાહી કરી દિધી છે.  તેમણે ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે અથવા પડતા મૂકવામાં આવશે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે,  વિસ્તરણ સમયે ભાજપમાં ડખો સામે આવી શકે છે.  કેટલાક પ્રધાનોને મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવશે. નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. સરકારના પાયામાંથી મોટાપાયે ફેરફાર થઈ શકે છે. 

રાજ્યમાં મંત્રી મંડળમાં વિસ્તરણ પર આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, દિવાળી પહેલા મોટાપાયે ફેરફાર થશે. મંત્રી મંડળમાં વિસ્તરણ કરાશે.  રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી ભાજપ વધુ મજબૂત બનશે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

અંબાલાલ પટેલના મતે, આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થવાની સંભાવના છે. ઘણા રાજકીય નેતાઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે અથવા તેમને પડતા મૂકવામાં આવશે.

રાજ્યમાં નવરાત્રિમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  ગરબામાં વરસાદ વિલન બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  આજે પ્રથમ નોરતે જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે. 

અંબાલાલ પટેલની આગાહી મુજબ પવનની ગતિ સામાન્યથી લઈ વધુ રહેશે. કાલે દક્ષિણ ગુજરાતમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસી શકે છે.   27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં  5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget