શોધખોળ કરો

Shamlaji Temple: મહા પૂનમ નિમિત્તે શામળાજી મંદિર ભક્તોનું ઘોડાપુર, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાગી કતારો

મહા પૂનમ નિમિત્તે આજે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે

Aravalli Shamlaji Temple: હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે. હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. આ અંતર્ગત આજે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાનું સુપ્રિસદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનુંના  ઘોડાપુર આવ્યુ છે. 

મહા પૂનમ નિમિત્તે આજે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજે મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે, સાથે સાથે ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પણ પહેરાવવામાં આવ્યા છે.


Shamlaji Temple: મહા પૂનમ નિમિત્તે શામળાજી મંદિર ભક્તોનું ઘોડાપુર, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાગી કતારો

આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે મહા પૂનમનો મેળો ભરાયો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, સવારથી જ ભગવાનના દર્શન માટે પરિસરમાં લાંબી લાંબી લાઇનો લાગી છે. હિન્દુ ધર્મમાં મહા મહા પૂનમનું અનેરું મહત્વ છે. આ મહાપૂનમ નિમિતે કેટલાય ભક્તો પગપાળા ચાલીને ભગવાનના દ્વારે પહોચ્યા છે.


Shamlaji Temple: મહા પૂનમ નિમિત્તે શામળાજી મંદિર ભક્તોનું ઘોડાપુર, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાગી કતારો

ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ભગવાન શામળિયાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો, ખાસ કરીને ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા, અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હવે ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળને તાલુકો બનાવાશે, રજૂઆત બાદ કવાયત શરૂ

ગુજરાતમાં વિભાજની કામગીરી શરૂ થઇ રહી છે, આ અંતર્ગત છેલ્લા કેટલાય વર્ષોથી જે જે સ્થળોને તાલુકા જાહેર કરવાની માંગ કરવામા આવી રહી હતી, તેને લઇને હવે વહીવટી તંત્ર એક્શન મૉડમાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લી જિલ્લામાં આવેલું ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળ શામળાજીને તાલુકો બનાવવાની માંગ થઇ રહી હતી, વર્ષ 2003થી લોકો શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે માંગ કરી હતી, જોકે હવે આ માંગને બહુ જલદી સંતોષવામાં આવી શકે છે. હાલમાં અરવલ્લીનું યાત્રાધામ શામળાજી અત્યારે જિલ્લાના ભિલોડા તાલુકામાં સામેલ છે, જોકે, હવે વહીવટી તંત્ર દ્વારા શામળાજીને ભિલોડામાંથી વિભાજન કરીને અલગ કરવા કવાયત હાથ ધરી છે. 4 જિલ્લા પંચાયતના ૭૦ થી વધુ ગામ શામળાજીમાં સમાવવા અભિપ્રાય મંગાયો છે, અને આ અંગે ટીડીઓએ ડે.ડીડીઓને લેખિતમાં આપી માહિતી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget