શોધખોળ કરો

Mangarol: રાજ્યના આ મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતા ભારે રોષ, પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

માંગરોળ: તાલુકાના આદિવાસીઓની આસ્થા ધરાવતા બણભા ડુંગર દેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામ છે. મંદિરમાં માતાજીની તેમજ બણભા દેવની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

માંગરોળ: તાલુકાના આદિવાસીઓની આસ્થા ધરાવતા બણભા ડુંગર દેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામ છે. મંદિરમાં માતાજીની તેમજ બણભા દેવની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ જગ્યાને ઇકો ટુરિઝમ સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે

આ અંગે વિગતે વાત કરીએ તો, માંગરોળ તાલુકાના ઓગણીશા ગામની સિમમાં બણભા ડુંગર પર બણભા ડુંગર દેવનું મંદિર આવેલું છે. પ્રવશન વિભાગ દ્વારા આ જગ્યાને ઇકો ટુરિઝમ સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. બણભા દેવ ડુંગર આદિવાસીઓમાં ભારે આસ્થા ધરાવતું સ્થાન છે. જોકે કોઈ અસામાજિક તત્વો દ્વારા આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું છે જેને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. 29 તારીખના રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરમાં જઇ બણભા દેવ દાદાની મૂર્તિ તથા અંબા માતાજીની મૂર્તિને કોઈક સાધન વડે તોડી નાખી ખંડિત કરી દીધી હતી. તેમજ મંદિરમાં તોડફોડ કરી હતી.


Mangarol: રાજ્યના આ મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતા ભારે રોષ, પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

હવે પછી આવી ઘટના બનવી ના જોઈએ

ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ગઈકાલથી ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ઝંખવાવ પોલીસ તેમજ વન વિભાગની ટીમ પણ આજે ઘટના સ્થળે પહોંચી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ટ્રસ્ટીઓની મિટિંગ પણ મંદિર ખાતે મળી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આજે આ અશોભનીય કૃત્ય કરનારને ચેતવણી પણ આપવામાં આવી હતી કે હવે પછી આવી ઘટના બનવી ના જોઈએ. જોકે સમગ્ર મામલે હાલ ઝંખવાવ પોલીસે ટ્રસ્ટીઓની વાત સાંભળી જાણવા જોગ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થઇ ચૂકી છે, રાત્રિના ઠંડકના મૌસમમાં ચોરી ટોળકી હવે રાજ્યમાં સક્રિય થઇ છે. એક પછી એક ક્રાઇમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે આ જે મોરબીમાંથી ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ તસ્કરો ત્રાટક્યા અને ઘરમાંથી 6 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

મળતી માહિતી પ્રમાણે, મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો ત્રાસ વધ્યો છે. જિલ્લામાં એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે. ખરેખરમાં, જિલ્લાના ખાખરાળા ગામે બે બંધ મકાનના તાળા તુટ્યા હતા, બે ભાઇનો પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ ચોરો કળા કરી ગયા હતા. ચોર ટોળકીએ આ બંધ મકાનનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી 6.14 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘરમાંથી માતાના પેન્શનની બચતના રોકડા 4.50 લાખ રૂપિયા ઉપરાંત અન્ય 11 હજારની રોકડ તથા સોનાના દાગીના સહિતની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ ઘટનાની તપાસ ચાલુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
Embed widget