શોધખોળ કરો

Bhavnagar : કપચી ભરેલા ટ્રકના વજનથી પૂલ વચ્ચેતી તૂટી ગયો, દુર્ઘટના ટળી

કપચી ભરેલો ભારે ટ્રક પુલ ઉપરથી પસાર થતા પુલ વચ્ચેથી ભાંગી ગયો. ટ્રકના વજનથી પુલ વચ્ચેથી તૂટી અને બેસી જતા આ માર્ગનો વાહન વ્યહાર ઠપ થયો છે.

ભાવનગરઃ તળાજાના દાઠા ગામનો પુલ તૂટ્યો છે. કપચી ભરેલો ભારે ટ્રક પુલ ઉપરથી પસાર થતા પુલ વચ્ચેથી ભાંગી ગયો. ટ્રકના વજનથી પુલ વચ્ચેથી તૂટી અને બેસી જતા આ માર્ગનો વાહન વ્યહાર ઠપ થયો છે. વર્ષો જૂનો પુલ બેસી જતા આસપાસના 5 થી 6 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે તંત્ર  આ પુલ જલ્દી કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

તળાજા નજીક આવેલ દાઠા ગામ માં ગઈ કાલે પુલ ધરાશાઇ થતા આસપાસના 20 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થતાં આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પુલનું નિર્માણ 1971 માં કરવામાં આવ્યું હતું, પરંતુ આટલા વર્ષોથી પુલની હાલત કફોડી બની હતી, જેને કારણે ગઈ કાલે આ પુલે દમ તોડી દેતા પુલના બે ભાગ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ પુલ ધરાશાય થતા 20 જેટલા ગામો સમ્પર્ક વિહોણા થઈ ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે આ પુલ એક માત્ર રસ્તો હતો એ પણ તૂટી પડતા પરેશાન થવાનો વારો આવ્યો છે. 

દાઠા ગામનો પુલ ધરાશાય થતા બોરડાથી તળાજા જવા માટે હવે લોકોને 30 કિમિ ફરીને જવા મજુબર થવું પડશે. કેમ કે આ એક માત્ર પુલ હતો અને આસપાસના 20 જેટલા ગામો આ પુલ પરથી પસાર થતા હતા. લોકોનું કહેવું છે કે આલ્ટ્રાટેક કંપનીના લોડિંગ વાહનોની અવરજવરના કારણે આ પુલ બેસી ગયો છે. તંત્રને આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં આ પુલનું સમારકામ કે રીપેરીંગ ના કરાવ્યું. અંતે આ પુલ તૂટી પડ્યો અને હવે આ પુલને ક્યારે તંત્ર બનાવશે તે પણ એક પ્રશ્ન છે. કેમ કે સુપ્રીદ્ધ ચામુંડા માતા મંદિર કોટડા યાત્રાધામને જોડતો આ પુલ હતો. 

અહીંયા હજારો યાત્રિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ પુલ તૂટી પડતા હવે યાત્રિકોને પણ 30 કિમિ ફરી ને દર્શનાર્થે આવવું પડશે અને લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ મામલે તળાજાના મામલતદારને પૂછતા તેમણે જણાવેલ કે ઘટનાની જાણ થતા નાયબ મામલતદારને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા અને ત્યાં તત્કાલિક ધોરણે બીજો રસ્તો બનાવી કોઈને પણ અગવડતા ના પડે તે માટે રસ્તો તૈયાર કરવા નું કામ શરૂ કરી દીધું છે અને જલ્દીથી આ પુલનું નવ નિર્માણ કરવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હાલ તો લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget