શોધખોળ કરો

Bavnagar: સિહોરમાં રોલિંગ મિલમાં થયો બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

ભાવનગર સિહોર તાલુકાના જીઆઇડીસી-૧ માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે.

ભાવનગર:  ભાવનગર સિહોર તાલુકાના જીઆઇડીસી-૧ માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઘાયલોને  સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લોખંડના સળીયા  બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે.  જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં ચાર મજૂરો દાઝી ગયા છે. 

જોકે સિહોર અને આસપાસની જીઆઇડીસીમાં અવાર-નવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે.  શ્રમિકોની કોઈપણ પ્રકારની સેફટી હોતી નથી જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે.  હાલ તમામ ઘાયલોની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. 

ભાવનગર સિહોર તાલુકાના જીઆઇડીસી-૧ માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે.  સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. 

ભાવનગર સિહોર તાલુકામાં આવેલ કોલસાના બોઇલરમાં બ્લાસ્ટના કારણે ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ફેક્ટરીના સંચાલક સમગ્ર ઘટના અંગે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે.  સંચાલકનું કહેવું છે કે અહીં ફાયર સેફ્ટી રાખવામાં આવી છે પરંતુ શ્રમિકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવી નથી. હર દેવેન્દ્ર નામની ફેક્ટરીમાં દુર્ઘટના ઘટી તેને ચાર કલાક જેટલો સમય પસાર થયા બાદ  ફેક્ટરી ઇન્સ્પેક્ટર હજી સુધી સ્થળ ઉપર પહોંચી શક્યા નથી. 

બ્લાસ્ટની ઘટનાને લઈ મામલતદારે શું કહ્યું ?

મામલતદારનું કહેવું છે કે ફેક્ટરીમાં સેફટી નહિ હોય તો તેમના પર કાર્યવાહી થશે. આ દુર્ઘટનાને ભીનું સંકેલવા માટે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી નહીં અને સિહોર મામલતદારની હાજરીમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો પાણીના ટાંકો બોલાવી જીવના જોખમ હેઠળ બોઇલરની આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 

લોખંડના સળિયા બનાવતી કંપનીમાં બ્લાસ્ટની ઘટના

જીઆઇડીસી વિસ્તારમાં લોખંડના સળિયા બનાવતી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો સારવાર અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસ તંત્ર અને અન્ય વિભાગો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં બ્લાસ્ટને લઇ તપાસ ચાલી રહી છે.        

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget