શોધખોળ કરો

બંધારણને લઈ કથાકાર ચંદ્ર ગોવિંદદાસનું પહેલા વિવાદિત નિવેદન, હવે માફી માંગતા કહ્યું...

વધુ એક સાધુનો વાણી વિલાસ વિવાદાસ્પદ બન્યો છે.  બેફામ બનેલા ચંદ્ર ગોવિંદદાસે દેશના બંધારણની ટીકા કરી હતી.

અમદાવાદ : વધુ એક સાધુનો વાણી વિલાસ વિવાદાસ્પદ બન્યો છે.  બેફામ બનેલા ચંદ્ર ગોવિંદદાસે દેશના બંધારણની ટીકા કરી હતી. ચંદ્ર ગોવિંદદાસે દેશના બંધારણને લઈ વિવાદીત નિવેદન આપ્યું છે.  દીકરીઓ માટે પણ બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે વિવાદ વધતા ચંદ્ર ગોવિંદદાસે માફી માંગી છે. 

બંધારણને લઈ વાંધાજનક શબ્દોનો ઉપયોગ

સુરતના રાધા દામોદર મંદિરના સાધુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.  બંધારણને લઈ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબજ ટ્રોલ થઇ રહ્યું છે.હવે વિવાદ વધતા તેમણે વીડિયો બનાવી માફી માંગી છે. 

ચંદ્ર ગોવિંદદાસે વિવાદ વધતા માફી માંગી 

ચંદ્ર ગોવિંદદાસે વીડિયો બનાવી માફી માંગી છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે,  તેમના નિવેદનને લઇને ગેરસમજ ઉભી થઇ છે તેઓ માત્ર એટલું કહેવા માંગતા હતા કે દીકરીઓની સુરક્ષા નથી થતી અને તેમને ન્યાય નથી મળતો.  મેં કોઇ વ્યક્તિ કે સમાજનું નામ લઇ બંધારણ પર નિશાન સાધ્યુ નથી, અને કોઇ ખરાબ ભાવ કે ખરાબ હેતુથી નિવેદન નથી આપ્યું. છતા પણ કોઇની લાગણી દુભાઇ હોય તો હુ ક્ષમાં માંગુ છું.

પહેલા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

ચંદ્ર ગોવિંદદાસે પોતાના એક પ્રવચનમાં કહ્યું હતું કે,  લોકો સંવિધાન અને સરકારના ભરોસે બેઠા છે કે આ અમને સુખી કરશે પરંતુ કાયદો શું કરવાનો. તેમણે આગળ બોલતા કહ્યું કે જે સંતાનોને 20 વર્ષ સુધી તમે ઉછેર કરો અને મોટા કરો  તે સંતાન પોતાની જાતે કોઇની પણ સાથે લગ્ન કરે  તો તમે કંઇ ન કરી શકો તેવો કાયદો છે.  વધુમાં તેમણે બંધારણને લઈ વધુ એક  વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 

ચંદ્ર ગોવિંદદાસનું નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે. ચંદ્ર ગોવિંદદાસ હાલ શ્રી શ્રી રાધા દામોદર મંદિર સુરતમાં સેવા આપે છે.   વિવાદીત નિવેદન બાદ વિરોધ વધતા તેમણે માફી માંગી છે.          

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget