શોધખોળ કરો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. આ વચ્ચે જ હવે કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો.

દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. આ વચ્ચે જ હવે કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી કે પ્રાથમિક શાળાના શિક્ષકો ભાજપના સદસ્ય અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો શિક્ષકો સદસ્યતા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે. કાંકરેજના MLA અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. સદસ્યતા અભિયાનમાં ભાગ લેનાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહના કાર્યક્રમમાં શિક્ષકોની હાજરી હોવાનો આરોપ લગાવ્યો હતો.


ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં શિક્ષકોની હાજરી જોવા મળી હતી. નિયમ મુજબ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. હવે શિક્ષકો જ ભાજપના આ અભિયાનમાં વ્યસ્ત બનતા શિક્ષણકાર્ય પર પણ અસર પડી રહી છે. અંતમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લેનારા અને ભાજપના સભ્ય બનેલા પ્રાથમિક શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

અગાઉ ભાવનગર શહેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું હતું. ભાવનગરમાં રૂપિયાના જોરે ભાજપના સિનિયર નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને ભાવનગરની રાજનીતિ ગરમાઈ ગઇ હતી.વોર્ડ નંબર 13 ના નગરસેવક યુવરાજસિંહ ગોહિલ દ્વારા પણ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે ખૂબ જ વિવાદમાં આવ્યું છે. ભાજપના આ સિનિયર નગરસેવક વીડિયોમાં કહી રહ્યા છે કે 100 સદસ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. શહેરના અકવાડા વિસ્તારમાં કોઈ સરકારી કચેરીનો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

ભાવનગર શહેરના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું હતું કે ભાવનગરનાં પ્રજાજનો હવે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માંગતા નથી. ભાવનગરની જનતા ને લાખો રૂપિયા આપે તો પણ વેચાય તેવી નથી. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે.                                                          

Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget