શોધખોળ કરો

Kutch: ભૂજ-ખાવડાને જોડતા પુલની ગર્ડરમાં પડી તિરાડ, પુલ બંધ કરાતા 44 ગામના લોકોને હાલાકી

Kutch:  કચ્છના ભુજમાં રૂદ્રમાતા પુલ જર્જરિત હોવાથી અચાનક જાહેરનામુ બહાર પાડી બંધ કરી દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Kutch: કચ્છના ભૂજ-ખાવડાને જોડતા પુલની ગર્ડરમાં તિરાડ પડી હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના ભુજમાં રૂદ્રમાતા પુલ જર્જરિત હોવાથી અચાનક જાહેરનામુ બહાર પાડી બંધ કરી દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રૂદ્રમાતા પુલના ગર્ડરમાં તિરાડ પડતા તેને અવર જવર માટે પુલ બંધ કરાતા 44 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝન વગર પુલ બંધ કરી દેતા લોકોને 50 કિલોમીટર દૂર ફરીને ભૂજ જવું પડી રહ્યું છે.


Kutch: ભૂજ-ખાવડાને જોડતા પુલની ગર્ડરમાં પડી તિરાડ, પુલ બંધ કરાતા 44 ગામના લોકોને હાલાકી

ખાવડા અને કચ્છને જોડતો પુલ બંધ થતા મોટા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ST બસને પુલ પરથી પસાર થવાની મંજૂરી આપવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આ પુલ 200થી વધુ ગામને જોડે છે. અચાનક જાહેરનામું બહાર પાડી એસટી બસો, મીઠાનું પરિવહન કરતા વાહનો, સ્કૂલ બસો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  જેના કારણે હવે મોટા વાહનચાલકો 60 કિલોમીટર ફરીને ભૂજ જવું પડી રહ્યું છે.  જ્યારે એસટી સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા અને એસટી બસને પુલ પરથી પસાર થવા દેવાની માંગ કરી હતી.

જો કે 15 દિવસમાં પુલના સમારકામની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સમારકામની પ્રક્રિયા પણ શરુ થઈ નથી. ત્યારે ગ્રામજનો અને સરપંચોએ વહેલી તકે પુલના સમારકામની માંગ કરી હતી. પુલ અચાનક બંધ કરવામાં આવ્યું જેના કારણે ૪૪ ગ્રામ પંચાયતના લોકોને હાલાકી ડાયવર્ઝન વગર પુલ બંધ કરી દેવાતા લોકોને ભૂજ આવવા માટે ૫૦ કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે.


Kutch: ભૂજ-ખાવડાને જોડતા પુલની ગર્ડરમાં પડી તિરાડ, પુલ બંધ કરાતા 44 ગામના લોકોને હાલાકી

કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભૂજને જોડતો રૂદ્રમાતા પુલ જર્જરિત થઇ ચૂક્યો છે. જેને લઇને ટ્રકો સહિત કચ્છના સરહદી વિસ્તાર ખાવડા અને કચ્છના પાટનગર ભૂજને જોડતા માર્ગ પરનો રૂદ્રમાતા પુલ જર્જરીત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્ધારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આસપાસના ગામના સરપંચો માંગ કરી રહ્યા છે જો આ પુલ ઉપરથી નાના વાહનોને પસાર કરવા માટે પરવાનગી છે તો એસટી બસને પણ આ પુલ ઉપરથી પસાર કરવામાં આવે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ ભૂજ શહેરમાં કોલેજ અને સ્કૂલમાં જાય છે તેમનો સમય બચી શકે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget