શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે ડિસ્ચાર્જ કરાયા, જાણો કયા ગામના હતા દર્દીઓ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.
![જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે ડિસ્ચાર્જ કરાયા, જાણો કયા ગામના હતા દર્દીઓ? Discharge of 8 Patients of Corona in Junagadh જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે ડિસ્ચાર્જ કરાયા, જાણો કયા ગામના હતા દર્દીઓ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/30192145/Surendranagar-discharge.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19 કેર સેન્ટરમાંથી 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે દર્દીઓેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોના માત્ર પાંચ જ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 29 કેસ નોંધાયેલા હતા જેમાં 24 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. માત્ર હાલ 5 જ કેસ એક્ટિવ છે.
આજે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની વિગતવાર વાત કરીએ તો, 3 દર્દીઓ કેશોદ અને 5 દર્દીઓ વિસાવદરના બરડીયાનાઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)