શોધખોળ કરો

Morbi Bridge Collapse: નીતિન પટેલનો ધડાકો, "મોરબી દુર્ઘટના માટે ભાજપ સરકાર નૈતિક રીતે જવાબદાર...

મોરબી બ્રિજની દુર્ઘટના માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે.

Morbi Bridge Collapse: મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.

નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.

તપાસ બાદ જવાબદારી નક્કી થશે?
 
રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે, પછી ખબર પડશે કે આ માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ આમાં કોની ભૂલ છે તે શોધી કાઢશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે.

9 લોકોની અટકાયત કરવામાં આવી

ગુજરાત પોલીસે આ દુર્ઘટનામાં બદઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે અને લગભગ 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બ્રિજ પર તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. સાથે જ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના એસપી સાંજે 6 કલાકે આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

 8-10 વર્ષ સુધી પુલ ટકવાનો દાવોઃ

લગભગ 150 વર્ષ જુના આ પુલનું રિનોવેશન કરનાર ખાનગી કંપનીએ આ દુર્ઘટના ઘટી તે પહેલાં દાવો કર્યો હતો કે, તેમણે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે પુલનું રિનોવેશન કર્યું છે. આ રિનોવેશન કર્યા બાદ આ પુલ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ સુધી ટકશે અને કોઈ ખતરો નહી ઉભો થાય. 

2 કરોડના ખર્ચે થયું હતું રિનોવેશનઃ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:આ 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: આ 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું
Donald Trump News: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિ
Donald Trump News: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિ
અનંત-રાધિકાની આશીર્વાદ સેરેમનીમાં જ્યારે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની સામે આવ્યા પીએમ મોદી, જાણો કેવું હતું શંકરાચાર્યનું રિએકશન
અનંત-રાધિકાની આશીર્વાદ સેરેમનીમાં જ્યારે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની સામે આવ્યા પીએમ મોદી, જાણો કેવું હતું શંકરાચાર્યનું રિએકશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | ધોધમાર વરસાદથી માયાનગરી મુંબઈ પાણી પાણી...ક્યાં ક્યાં અપાયુ ઓરેન્જ એલર્ટ?Donald Trump | અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિHu to Bolish | હું તો બોલીશ | કોણે ઉતારી પોલીસની રીલ?Hu to Bolish |  હું તો બોલીશ | ક્યાં વરસ્યા,ક્યાં રિસાયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: આ 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું
Donald Trump News: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિ
Donald Trump News: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિ
અનંત-રાધિકાની આશીર્વાદ સેરેમનીમાં જ્યારે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની સામે આવ્યા પીએમ મોદી, જાણો કેવું હતું શંકરાચાર્યનું રિએકશન
અનંત-રાધિકાની આશીર્વાદ સેરેમનીમાં જ્યારે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની સામે આવ્યા પીએમ મોદી, જાણો કેવું હતું શંકરાચાર્યનું રિએકશન
Ambani Wedding: અનંતના લગ્નમાં થયો ભેટનો વરસાદ, આ લોકોને અંબાણી પરિવારે આપી 2-2 કરોડની ઘડિયાળ
Ambani Wedding: અનંતના લગ્નમાં થયો ભેટનો વરસાદ, આ લોકોને અંબાણી પરિવારે આપી 2-2 કરોડની ઘડિયાળ
IND-C vs PAK-C: ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી જીત્યું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનું ટાઈટલ, યુવરાજની સેનાએ કર્યું 2007નું પૂનરાવર્તન
IND-C vs PAK-C: ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી જીત્યું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનું ટાઈટલ, યુવરાજની સેનાએ કર્યું 2007નું પૂનરાવર્તન
PM Modi: 'છેલ્લા 3-4 વર્ષમાં 8 કરોડ નવા રોજગાર પેદા થયા', બેરોજગારી અંગે પીએમ મોદીનો વિપક્ષ પર હુમલો
PM Modi: 'છેલ્લા 3-4 વર્ષમાં 8 કરોડ નવા રોજગાર પેદા થયા', બેરોજગારી અંગે પીએમ મોદીનો વિપક્ષ પર હુમલો
Trigeminal Neuralgia: શું સલમાનની જેમ તમને પણ આવે છે આત્મહત્યા કરવાના વિચારો? તો તમને પણ આ બિમારી હોઈ શકે છે
Trigeminal Neuralgia: શું સલમાનની જેમ તમને પણ આવે છે આત્મહત્યા કરવાના વિચારો? તો તમને પણ આ બિમારી હોઈ શકે છે
Embed widget