શોધખોળ કરો

લોકડાઉન 4.0માં રાજ્ય સરકારે આપી વધુ છૂટછાટ, જાણો સરકારે શું કર્યો મહત્ત્વનો નિર્ણય

રાજ્યમાં લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવતા આ ઓડ ઇવનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી.

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉકડાઉન વચ્ચે લોકો અને વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ મળી છે. હવે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ ખોલી શકાશે. આ અંગે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉન 4માં ઘણી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે નો કન્ટેનમેન્ટ ઝોનમાં શરતોને આધીન કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં દુકાનો ખોલવાને લઈને સરકારે દિલ્હીની જેમ ઓડ ઇવન પદ્ધતિ અપનાવી હતી. જોકે આ નિર્ણયને કારણે કેટલીક મુશ્કેલી પડી રહી હતી જેને જોતા હવે સરકારે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ પદ્ધતિમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનોને ઓડ ઇવન લાગુ નહીં પડે તેઓ દરરોજ દુકાનો ખોલી શકશે. રાજ્યમાં લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવતા આ ઓડ ઇવનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જોકે હવે જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો માટે આ નિયમ લાગુ નહીં પડે. આ સિવાય પેટ્રોલ પંપને લઈને પણ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવેથી હાઈવે પર આવેલા પેટ્રોલપ પંપ સમય મર્યાદા વગર કોઈપણ સમયે ખુલી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget