શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?

કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. બીજી તરફ 15  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,220 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, આણંદમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 173  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 168 નાગરિકો સ્ટેબલ છે. 8,16,220 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1481 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10704 નાગરિકોને રસીનો પ્રથમ અને 58733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34135 નાગરિકોને રસીનો પ્રથમ અને 144643 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,49,699 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,95,77,969 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન,   અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર,સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
Advertisement
metaverse

વિડિઓઝ

Vajubhai Vala | ગામ આખું લે છે આપણેય લઈ લ્યો ને... | ભ્રષ્ટ અધિકારીઓને વજુભાઈએ શું આપી સલાહ?Vadodara| SSG હોસ્પિટલનું ફુડ જ દર્દીઓને પાડશે બિમાર... ક્યાંક જીવાત તો ક્યાંક વાસી ફુડAmbalal Patel Forecast | ગુજરાતમાં 23મી જૂન માટે અંબાલાલ પટેલે કરી નાંખી મોટી આગાહીKheda Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે નડીયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Embed widget