શોધખોળ કરો

ગુજરાતની જનતાને રૂપાણી સરકારે આપી શાનદાર ભેટ, મોંઘવારીમાં મળશે રાહત

ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે.

અમદાવાદ: રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આપી છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે. ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ છેલ્લા ઘણા વર્ષોથી ભાવ વધારો માંગેલ નથી. ગુજરાતમાં ખેતી વિષયક વીજ વપરાશ દર વર્ષે વધતો જાય છે જેની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અત્યારે મીટરભાડા ઉપર જીએસટી લાગુ પડતાં કંપનીઓને નુકસાન થઈ રહ્યું હોવાની દલીલ થઈ રહી છે, તેથી મીટર ભાડું ફિકસ્ડ ચાર્જ સાથે સીધેસીધું મર્જ કરી દેવાની પરમિશન મંગાઈ હોવાનું વીજ કંપનીના સૂત્રો જણાવી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બિહાર અને બંગાળ ચૂંટણી માટે પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાને મળી મહત્વની જવાબદારી
ભાજપે બિહાર અને બંગાળ ચૂંટણી માટે પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાને મળી મહત્વની જવાબદારી
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતનો આ ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતનો આ ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન
Clash: ગાંધીનગરના બહિયલમાં સોશિયલ મીડિયા પૉસ્ટને લઈ હિંસા, બે ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો, 10 ગાડીઓને આગચંપી
Clash: ગાંધીનગરના બહિયલમાં સોશિયલ મીડિયા પૉસ્ટને લઈ હિંસા, બે ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો, 10 ગાડીઓને આગચંપી
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
Advertisement

વિડિઓઝ

Rajkot: રાજકોટમાં ગરબાના નામે ફિલ્મી ગીતો પર ઠુમકા, આયોજકો ભૂલ્યા ભાન
Hun To Bolish : હું તો બોલીશ : સાયકો કિલરનું એન્કાઉન્ટર
Hun To Bolish : હું તો બોલીશ : ગરબાની ગરિમાને ઠેસ ?
Ahmedabad News: વસ્ત્રાપુરમાં તળાવ રી-ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બે શ્રમિકોને લાગ્યો વીજ કરંટ
Ahmedabad Metro : નવરાત્રિના પર્વ નિમિત્તે અમદાવાદ મેટ્રોની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બિહાર અને બંગાળ ચૂંટણી માટે પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાને મળી મહત્વની જવાબદારી
ભાજપે બિહાર અને બંગાળ ચૂંટણી માટે પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાને મળી મહત્વની જવાબદારી
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતનો આ ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતનો આ ખેલાડી બન્યો વાઈસ કેપ્ટન
Clash: ગાંધીનગરના બહિયલમાં સોશિયલ મીડિયા પૉસ્ટને લઈ હિંસા, બે ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો, 10 ગાડીઓને આગચંપી
Clash: ગાંધીનગરના બહિયલમાં સોશિયલ મીડિયા પૉસ્ટને લઈ હિંસા, બે ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો, 10 ગાડીઓને આગચંપી
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
એલન મસ્કના X ને મોટો ઝટકો, હાઇકોર્ટે ફગાવી દીધી અરજી, કહ્યું- 'ભારતના નિયમ માનવા જ પડશે'
એલન મસ્કના X ને મોટો ઝટકો, હાઇકોર્ટે ફગાવી દીધી અરજી, કહ્યું- 'ભારતના નિયમ માનવા જ પડશે'
Asia Cup Points Table: ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર,  પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ, શ્રીલંકા બહાર
Asia Cup Points Table: ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર, પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ, શ્રીલંકા બહાર
Navratri 2025: નવરાત્રીમાં માતાને પતાસાનો ભોગ કેમ ધરાવવો જોઈએ? જાણો ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ
Navratri 2025: નવરાત્રીમાં માતાને પતાસાનો ભોગ કેમ ધરાવવો જોઈએ? જાણો ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા, જાણો સંપૂર્ણ વિધિ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા, જાણો સંપૂર્ણ વિધિ
Embed widget