શોધખોળ કરો

આગામી ત્રણ કલાક 11 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

નાસકાંઠાથી દીવ સુધીના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 20 જૂન સુધી અતિભારે વરસાદની શક્યતા.

Gujarat rain red alert today: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક (સાંજે 4 થી 7 વાગ્યા સુધી) માટે રાજ્યના 11 જિલ્લા અને દીવમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે.

કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ?

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, નીચેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે:

બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ

આ જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, આણંદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં આપવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તંત્ર સજ્જ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

રાજ્ય સરકારે વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર મૂક્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સજ્જ રાખવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરે, વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે રહે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતા, ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદી માહોલ જોવા મળશે.

આગામી દિવસોની વરસાદની આગાહી

આજથી એટલે કે 16 જૂનથી લઈને 20 જૂન સુધી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

ગઈકાલે (15 જૂન)ના રોજ પણ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget