શોધખોળ કરો

જૂનાગઢ: કેશોદ  નજીક ઈનોવા કાર પલટી જતા ત્રણ લોકોના મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક મંગલપુર બાયપાસ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈનોવા કાર પલટી  જતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક મંગલપુર બાયપાસ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈનોવા કાર પલટી  જતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કુલ 7 લોકો નવસારીથી સોમનાથ દર્શને જતા હતા. ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.  

ઉલ્લેખનીય છે કે કુલ 7 લોકો નવસારીથી સોમનાથ દર્શને જતા હતા. ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.  જેમાં કારના ડ્રાઇવર સહિત પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં એક તરફ દિવાળી અને તહેવારોનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ મોટા પ્રમાણમાં ભાવિકભક્તો ગિરનાર અને સોમનાથ દર્શન કરવા જતા હોય છે. કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી નજીક એક ઈનોવા કાર પસાર થતા સમયે પલટી મારી છે. કારચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી છે.કારનું આગળનું વ્હીલ નીકળી જતા આ સમગ્ર ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ  કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાંથી એક કારચાલક અને પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ 7 લોકોનો પરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હતા અને રસ્તામાં આ ગમખ્વાર અકસ્માત થયો છે.

કેશોદની મંગલપુર બાયપાસ ચોકડી પાસે પહોંચતા વાહનચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ઇનોવા કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પિતા-પુત્રના મોત થયા હતા જ્યારે 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.  આ  કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાંથી એક કારચાલક અને પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget