શોધખોળ કરો

‘જગદીશભાઈ ઠાકોરે કોંગ્રેસની ઓફિસે લોકોને લાવીને ધોકા ને ધારિયાં મરાવેલાં એ લોકોએ નથી જોયાં ? એટલે મહેરબાની કરજો………’

જગદીશ ઠાકોરે પોતાને મનાવવાના પ્રયાસો કર્યા નથી એવો આક્ષેપ કરતાં જયરાજે કહ્યું કે, બધાં જૂઠાણાં ફેલાવવામાં આવે છે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે જયરાજસિંહ પરમારે આક્રમકતા બતાવીને કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સામે આકરા પ્રહારો કર્યા હતા.

જગદીશ ઠાકોરે કહેલું કે, કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરવું જોઈએ. તેની સામે આકરી પ્રતિક્રિયા આપતાં પરમારે કહ્યું કે, હું શાયરી લખું તેમાં પાર્ટીએ નાચવાની વાત ક્યાં આવે છે ? ને જગદીશભાઈએ કેટલી વાર પાર્ટીને નચાવી છે એ દુનિયા નથી જાણતી ? હું નથી જાણતો ને ? એ કચ્ચા ચિઠ્ઠા નહીં ખૂલે ? જગદીશભાઈએ જીપીસીસીની ઓફિસે લોકોને લાવીને ધોકા ને ધારિયાં મરાવેલાં એ લોકોએ નથી જોયાં ? એટલે મહેરબાની કરજો. મારી નાખું ને કાપી નાંખું ને ભુક્કા કરી નાંખું એવું બધું લોકશાહીમાં ના હોય. જગદીશભાઈએ ભૂતકાળમાં પાર્ટીને કેટલી વાર નચાવી છે એ કહેવું જોઈએ.

જગદીશ ઠાકોરે પોતાને મનાવવાના પ્રયાસો કર્યા નથી એવો આક્ષેપ કરતાં જયરાજે કહ્યું કે, બધાં જૂઠાણાં ફેલાવવામાં આવે છે. જગદીશભાઈએ અઠવાડિયા પહેલાં કંઈ કામ હશે એટલે ફોન કર્યા હશે પણ બુધવારે એક પણ ફોન કર્યો નથી. પ્રભારી રઘુ શર્માએ પણ મને કોઈ ફોન કર્યો નથી.

મહેસાણા કોંગ્રેસના કાર્યકરોના ભાજપ પ્રવેશ અંગે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, પક્ષ પલટો કરાવવાનું વર્ષોથી ચાલે છે અને હવે પછી પણ ચાલશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે એ પહેલાં પણ ભાજપ આવું જ કરશે. વાત માત્ર એટલી છે કે એમનું તળિયું નથી રહ્યું ને બીજાનું ઉછીનું લઈ રહ્યા છે. અગાઉ ભાજપ પ્રમુખ કહેતા કે અન્ય પાર્ટીના નેતાની જરૂર નથી. હવે કોંગ્રેસના નેતાઓને લઈને થૂંકેલું ચાટે છે.

તેમણે દાવો કર્યો હતો કે, જયરાજસિંહ પરમાર સાથે ગઈકાલ સુધી વાર્તાલાપ ચાલ્યો હતો. 2-3 દિવસમાં એમના પ્રતિ ઉત્તર આવે એ પછી  કોઈ નિર્ણય પર આવીશું. તેમણે કહ્યું કે, પરિવારના સભ્યોની વાતને હું હંમેશા માનું છું.

તેમણે કહેલું કે, કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરવું જોઈએ. કાર્યકરો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી ના કરે એ જરૂરી છે અને જેને યોગ્ય ન લાગે એ જગ્યા કરી શકે છે. ખોટી મૂંઝવણમાં રહ્યા વગર સ્પષ્ટતા કરે કે શું કરવું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget