શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાંથી કુંવરજી બાવળીયાને સસ્પેન્ડ કરાયા, જાણો કુંવરજીએ શું કહ્યું

દેશભરના કોળી સમાજના આગેવાનોએ સુરતના કામરેજ ખાતે કરેલી બેઠકમાં કુંવરજી બાવળીયાને સમાજમાંથી સસ્પેન્ડ કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો

કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને તેમના જ સમાજે મોટો ઝટકો આપ્યો છે. આજે દેશભરના કોળી સમાજના આગેવાનોએ સુરતના કામરેજ ખાતે કરેલી બેઠકમાં કુંવરજી બાવળીયાને સમાજમાંથી સસ્પેન્ડ કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અંગે કુંવરજીએ પોતાનો જવાબ આપ્યો છે.

કુંવરજીને સમાજમાંથી સસ્પેન્ડ કરાયાઃ
અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક કામરેજ ખાતે મળી હતી અને આ બેઠકમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેશભરના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ કોળી સમાજની વિરુદ્ધ જઈને કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોળી સમાજના કાર્યક્રમમાં પણ કુંવરજી બાવળીયા હાજર રહ્યા નથી. 

કુંવરજી બાવળીયાએ શું કહ્યું?
એબીપી અસ્મિતાએ આ અંગે કુંવરજી બાવળીયા સાથે વાતચીત કરી હતી. કુંવરજીએ પોતાના અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે કહ્યું કે, "હાલના પ્રમુખ અજીત પટેલ બિન કાયદેસર રીતે પ્રમુખ બનીને બેઠા છે. તેમને મને સસ્પેન્ડ કરવાની કોઈ સત્તા જ નથી. મને સમાજે બેસાડ્યો છે અને હું સમાજનો નેતા છું અને રહીશ. હાલ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બિન કાયદેસર છે અને હાલ આ કોર્ટ મેટર છે. તેમને મને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી. સમાજ નક્કી કરશે કે કુંવરજી સમાજના નેતા બની રહે કે નહી. મેં કોળી સમાજ સામે કોઈ કામગીરી નથી કરી અને સમાજને સાથે લઈને ચાલ્યો છું. સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત ના રહેવાના આક્ષેપનો જવાબ આપતાં કુંવરજીએ કહ્યું કે, "સમય અને અનુકુળતા મુજબ હાજર ના પણ રહી શકું એ ઈચ્છાની વાત છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget