શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરારિ બાપુને અયોધ્યામાં મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહીં? જાણો શું કહ્યું બાપુએ?
રામ જન્મભૂમિનો શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે મોરારિ બાપુએ મોટી સ્પષ્ટતા કરી છે.
![મોરારિ બાપુને અયોધ્યામાં મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહીં? જાણો શું કહ્યું બાપુએ? Morari Bapu clarification on invitation of Ram mandir foundation in Ayodhya મોરારિ બાપુને અયોધ્યામાં મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહીં? જાણો શું કહ્યું બાપુએ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/11/07111649/morari_650_092915103156.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
અમરેલીઃ આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે આ કાર્યક્રમ માટે ગુજરાતના કેટલાક સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે મોરારિ બાપુએ મોટી સ્પષ્ટતા કરી છે. મોરારિ બાપુને આમંત્રણ આપ્યુ હોવાના સમાચાર પાયાવિહોણા છે.
મોરારિ બાપુને આમંત્રણ મળ્યુ હોવાનો પત્ર એ કોઇની ટિખળ છે. આમંત્રણ પત્રમાં છેડછાડ કરીને ફરતો કર્યો હોવાની વાત સામે આવી છે.
![મોરારિ બાપુને અયોધ્યામાં મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહીં? જાણો શું કહ્યું બાપુએ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/03192037/Morabapu-invitation-card.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)