શોધખોળ કરો

શિનોરમાં આધેડ વિધવા મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં વુક્ષ સાથે બાંધેલી હાલતમાં મળ્યો, 4 આરોપીની ધરપકડ

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓએ મહિલા પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. જો કે, FSL અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે ચોક્કસ માહિતી મળશે.

Shinor widow murder: નર્મદા જિલ્લાના શિનોર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિધવા આધેડ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાના દિયર સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક મહિલા શિનોરમાં નર્મદા નદી કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા કરતી હતી અને બાજુમાં આવેલા નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં રહેતી હતી. તા. 31 ઓગસ્ટ, 2024ના રોજ તે ઘરસામાન ખરીદવા શિનોર ગઈ હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હતી.

મહિલાની દીકરીએ તા. 3 સપ્ટેમ્બર, 2024ના રોજ શિનોર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. મૃતક આધેડ મહિલાની દીકરી એ પોતાની માતાનો ફોન પર કોન્ટેક્ટ કરતા તેઓ ફોન ઉઠાવતા ન હતા ત્યારે મૃતક આધેડ મહિલાની દીકરી અને દીકરી જમાઈ શિનોર માતાનાં ઘરે આવતા તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ન મળી આવતા તારીખ 4-9-2024 ના રોજ આધેડ મહિલાની દીકરીએ શિનોર પોલીસ સ્ટેશનને માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. છોકરી અને જમાઈ ફરી શોધવા નીકળ્યા હતા ત્યારે તેઓને જાળીમાં ગંધ આવતા તપાસ કરતા મહિલાની નગ્ન હાલતમાં મોતને ઘાટ ઉતારી ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. તા. 4 સપ્ટેમ્બરે મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં એક વૃક્ષ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને FSL તેમજ મેડિકલ રિપોર્ટ મંગાવ્યા હતા.

પાંચ દિવસની સઘન તપાસ બાદ, તા. 8 સપ્ટેમ્બર, 2024ના રોજ શિનોર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મૃતક મહિલાનો દિયર કિરણ શનાભાઈ વસાવા, તેનો ભાઈ પ્રવીણ શનાભાઈ વસાવા, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓએ મહિલા પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. જો કે, FSL અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે ચોક્કસ માહિતી મળશે.

વડોદરા જિલ્લા રૂરલ DYSP આકાશ પટેલ, વડોદરા રૂરલ SOG અને LCB PI સહિતના પોલીસ અધિકારીઓએ આ કેસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કાયદા મુજબ સજા અપાવવામાં આવશે.

આ પણ વાંચોઃ

Gujarat accident news: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, 4 ઘટનામાં 6 લોકોએ ગુમાવ્યો જીવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Embed widget