શોધખોળ કરો

કોરોનાના કેસ વધતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એક થી આઠ ધોરણની સ્કૂલો બંધ કરવા આદેશ

કોરોનાના કેસમાં સતત વધારો થતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એકથી આઠ ધોરણના ઓફ લાઇન વર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

દમણઃ કોરોનાના કેસમાં સતત વધારો થતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એકથી આઠ ધોરણના ઓફ લાઇન વર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દમણ જિલ્લાની તમામ સરકારી / અર્ધ સરકારી / ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યશ્રીઓને જણાવવાનું કે ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર COVID-19 ના કેસ વધવાના કારણે આવતી કાલ એટલે કે ૦૬/૦૧/૨૦૨૨ ને ગુરુવારના રોજથી નવો આદેશ થાય નહિ ત્યાં સુધી ધોરણ ૧ થી ૮ ના ઓફ લાઈન વર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ધોરણ એક થી આઠ ધોરણના  ઓનલાઈન વર્ગો શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને આજ રોજ ફોન અથવા મેસેજ દ્વારા આવતી કાલથી શાળા બંધ થવાની છે તેની જાણ કરવું.

પંચમહાલ જિલ્લામાં કોરોના વિસ્ફોટ

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા, જ્યારે ગોધરા તાલુકામાં 1 અને હાલોલ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. ગોધરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 10 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. ગઈ કાલે પણ જિલ્લામાં 14 પોઝેટીવ કેસ પૈકી ગોધરાના 12 પોઝેટીવ કેસ નોંધાયા હતા.

 

PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Embed widget