શોધખોળ કરો

કડીના ગેસ્ટ હાઉસમાં 3 યુવકો 3 રૂપલલના સાથે મના વી રહ્યા હતા રંગરેલિયાં ને પોલીસ ત્રાટકી. જાણો શું થયું ?

કડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કડી ત્રણ રસ્સા પર આવેલા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર થતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ પાડી ત્યારે ગ્રાહકો રૂપલલના સાથે કઢંગી હાલતમાં ઝડપાયા હતા.

Crime News: કડીમાંથી અનૈતિક ધંધાનું ધામ પકડાયું છે. ગેસ્ટ હાઉસના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલતી હોવાની મળેલી બાતમી બાદ પોલીસે હાઇવે રસ્તા પર આવેલા ગેસ્ટ હાઉસમાં રેડ પાડીને  ત્રણ ગ્રાહકો, ત્રણ રૂપલલના સહિત સંચાલક, મેનેજરકોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

કડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કડી ત્રણ રસ્સા પર આવેલા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર થતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ પાડી ત્યારે ગ્રાહકો રૂપલલના સાથે કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસને જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. પોલીસે  રોકડા, ચાર મોબાઇલ મળી કુલ 38,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી હતી.

પત્નિને પ્રેમી સાથે શરીર સુખ માણવામાં હતી વ્યસ્ત, પતિ જોઈ ગયો ને પછી.....

ગાઝિયાબાદમાં એક વર્ષ પહેલા થયેલી યુવકની હત્યાનો મામલો પોલીસે ઉકેલી નાંખ્યો છે. હત્યા બાદ ફરાર પત્ની અને તેના પ્રેમીની પોલીસની શનિવારે પાનીપતથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, પત્ની તથા પ્રેમીના શરીરી સંબંધની પતિને જાણ થઈ ગઈ હતી. જે બાદ રસ્તામાંથી પતિનો કાંટો હટાવવા અર્જુન યાદવે ગમછાથી ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી. બંને આરોપી એક વર્ષથી ફરાર હતા.

24 ફેબ્રુઆરી 2021ના રોજ સાહિબાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા નાળામાં આ યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે શબની ઓળખ કરવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. ઓગસ્ટે 2021માં મૃતકની ઓળખ અર્જુન યાદવ તરીકે થઈ હતી. તે પત્ની અને ત્રણ બાળકો સાથે સાહિબાબાદ સ્થિત ગોવિંદરામના મકાનમાં ભાડે રહેતો હતો.   પરંતુ પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે અર્જુનની પત્ની સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

અર્જુની પત્ની તેના પ્રેમી બબલુ ઉર્ફે કમરુદ્દીન સાથે ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ બંનેને શોધી રહી હતી. પોલીસે મહિલા અને તેની પ્રેમિકાની ધરપકડ માટે 20-20 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યુ હતું.

પોલીસના કહેવા મુજબ 21 ફેબ્રુઆરી 2021ના રોજ અર્જુનની હત્યા બાદ આશાએ 23 ફેબ્રુઆરીની રોજ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 24 ફેબ્રુઆરીએ સાહિબાબાદ ગામમાં પોલીસને લાશ મળી હતી. જેને લઈ આશાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેણે લાશ ઓળખવાની ના પાડી હતી. જે બાદ પોલીસે લાશને લાવારિસ માનીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જે બાદ આશા બાળોકને સાસરિમાં મુકીને પ્રેમી સાથે લાપતા થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget