શોધખોળ કરો

પ્રધાનમંત્રી મોદીએ કચ્છી ભાષામાં કચ્છીઓના હાલચાલ પૂછ્યા, જુઓ વીડિયો

આ દરમિયાન પીએમ મોદીએ કચ્છી ભાષામાં કચ્છીઓના હાલચાલ પૂછ્યા હતા. રણોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ રણોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી.

કચ્છના લખપત સ્થિત ગુરુદ્વારા ખાતે કચ્છમાં વસતા શિખ સમુદાયના લોકોને પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કચ્છી ભાષામાં કચ્છીઓના હાલચાલ પૂછ્યા હતા. રણોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ રણોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે જ કચ્છ આવવાનું થશે ત્યારે ચોક્કસથી તમામને મળવાનું વચન આપ્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું કે મને 2001 બાદ લખપત સાહિબ ગુરૂદ્વારાની સેવા કરવાનો અસર મળ્યો હતો. ભૂકંપમાં આ ગુરૂદ્વારાની દીવાલને માઠી અસર પહોંચી હતી ત્યારે દેશના કારીગરો દ્વારા પ્રાચીન શૈલીથી દિવાલ પર ગુરૂવાણી અંકિત કરવામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી આવ્યા પછી પણ મને નિરંતર મને મારા ગુરૂઓની સેવા કરવાનો અવસર મળ્યો છે. એક સમયે આ સ્થાન બીજા દેશોમાં જવા માટે વ્યાપાર માટે એક મહત્વનું કેન્દ્ર હતું. પ્રાચીન લેખન શૈલીથી અહીની દિવાલો પર ગુરુવાણી અંકિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને ત્યારે યુનેસ્કોએ સન્માનિત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા ગુરુઓનું યોગદાન ફક્ત સમાજ અને આધ્યાત્મ સુધી જ સિમિત નથી પરંતુ આપણા રાષ્ટ્ર, રાષ્ટ્રનું ચિંતન અને રાષ્ટ્રની અસ્થાન અને અખંડિતતા જો આજે સુરક્ષિત છે તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન તપસ્યા છે. ગુરુ નાનકદેવજીનો સંદેશ આખી દુનિયા સુધી નવી ઉર્જા  સાથે પહોંચી ગયો છે આ માટે તમામ સ્તર પર પ્રયાસો કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ખાવડામાં રિન્યુએબલ પાર્કનું નિર્માણ ઝડપથી થઈ રહ્યુ છે. પહેલાં ભુજથી ધોળાવીરા જવા માટે ખૂબ ફરવું પડતું હતું પરંતુ હવે વચ્ચેથી રસ્તો નીકળી રહ્યો છે. હવે આ તમામ સ્થળો પર આવનજાવન સહેલું બનશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget