પાલનપુરઃ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયા વાતાવરણને કારણે બટેકા-જીરા સહિતના રવિ પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. હાલ, ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
Published at : 31 Jan 2019 08:04 AM (IST)
Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on
Android and
iOS now!