શોધખોળ કરો

મોરબીમાં સ્વામીનારાયણ મંદિર વિવાદમાં, મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે દીવાલ ચણાતા ફરિયાદ

મોરબીની સ્વામીનારાયણ સંસ્થા વિવાદમાં આવી છે. અહીં નદીના પટમાં ગેરકાયદે દીવાલ ચણાતા વિવાદ સર્જાયો છે.

Morabi News:મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબીની સ્વામીનારાયણ સંસ્થાએ ગેરકાયદે દીવાલ ચણતા વિવાદ સર્જાયો છે. ગેરકાયદે દીવાલની નગરપાલિકામાં અરજી થતાં સફાળું તંત્ર જાગ્યું છે. આ મામલે હવે મોરબી કલેક્ટરે તપાસ સમિતિની  રચના કરી છે. તપાસ બાદ કમિટીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. નગરપાલિકાએ ચાર દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા  નોટિસ આપી છે. પોતાના ખર્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવા મંદિરને નોટિસ આપી છે.

આ સમગ્ર ઘટનામાં એક બીજી હકીકત સામે આવી છે. જે મુજબ  નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી વાળો લેટર સામે આવ્યો છે.જેમાં લેટરમાં બાંધકામને  મંજૂરી ન આપી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. જે જગ્યા પર બાંધકામ થાય છે તે દીવાલને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.                                                                                                                                                             

મોરબી સ્વામીનારાયણ મંદિર મેનેજમેન્ટે મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ કરતા દીવાલ ચણવાનો વિવાદ વકર્યો છે. આ મામલે મોરબીના ઘારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અનેક સ્પષ્ટતા કરી છે. જ્યારે અમારા સંવાદતાએ ગેરકાયદે બાંધકામ વિશે ઘારાસભ્ય કાંતિ અમૃતિને સવાલ કર્યાં તો તેમણે સમગ્ર ઘટનાને  લઇને અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં છે. અમૃતિયાએ જણાવ્યું કે, “બાંધકામ અંગે અનેક વખત રજૂઆતો કરી છે, વર્ષ પહેલા અમે ધ્યાન દોર્યું હતું. અધિકારીઓ મનમાની કરતા હોવાથી વિવાદિત દીવાલ ચણનાર સામે હજુ સુધી કોઇ કાર્યવાહી નથી થઇ, ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે,મોરબી સ્ટેટની જમીન મંદિરે લીધી છે,”સમગ્ર ઘટનાને લઇને કલેક્ટરે નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યાં છે. તપાસનો અહેવાલ આજે રજૂ થશે.                             

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs MI Live Score: હાર્દિક પંડ્યાએ MIને પ્રથમ સફળતા અપાવી, ગિલ 38 રન બનાવીને આઉટ
GT vs MI Live Score: હાર્દિક પંડ્યાએ MIને પ્રથમ સફળતા અપાવી, ગિલ 38 રન બનાવીને આઉટ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs MI Live Score: હાર્દિક પંડ્યાએ MIને પ્રથમ સફળતા અપાવી, ગિલ 38 રન બનાવીને આઉટ
GT vs MI Live Score: હાર્દિક પંડ્યાએ MIને પ્રથમ સફળતા અપાવી, ગિલ 38 રન બનાવીને આઉટ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Embed widget