શોધખોળ કરો

Matru Pitru Mandir: સમાજમાંથી વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવા આ અધિકારીઓ ભર્યું અનોખું પગલું

Matru Pitru Mandir:એક તરફ આપણે વિકાસમાં હરણફાળ ભરી છે તો બીજી તરફ વૃદ્ધશ્રમો વધતી સંખ્યા સમાજ માટે કલંકરૂપ છે. સંતાનો મોટા થતા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે.

Matru Pitru Mandir: એક તરફ આપણે વિકાસમાં હરણફાળ ભરી છે તો બીજી તરફ વૃદ્ધશ્રમો વધતી સંખ્યા સમાજ માટે કલંકરૂપ છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, જે માતા પિતા પોતાના સંતાનોને પાળી પોશીને મોટા કરે છે જ્યારે એજ સંતાનો મોટા થતા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. જો કે, આવા સમયે એક અધિકારીએ પોતાના માતા પિતાનું મંદિર બનાવી અનોખી પહેલ કરી છે. 

સામાન્ય રીતે તો તમે દેવી દેવતાના મંદિર જોયા હશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના એક અધિકારી દ્વારા માતા પિતાની યાદમાં માતૃ-પિતૃ મંદિર બંધાવવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન પોતાના પિતાનું અવસાન થતાં અધિકારીએ એમની યાદમાં મંદિર બધાવ્યું હતું. આ મંદિર વિશ્વનું પ્રથમ મંદિર હશે જે માં-બાપની યાદમાં બંધાવવામાં આવ્યું. વર્તમાન વિશ્વની અજાયબી પ્રથમવાર નિમિત માતૃ પિતૃ મંદિરની પ્રથમ વર્ષગાઢના નિમેતે આજે પાલનપુરના વૃધ્ધાશ્રમના વૃર્ધાને બોલાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.


Matru Pitru Mandir: સમાજમાંથી વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવા આ અધિકારીઓ ભર્યું અનોખું પગલું

રાજકીય નેતા સહિત અધિકારીઓ પણ વર્ષગાઢ નિમિત્તે હાજરી આપી હતી આકોલી ગામ તથા આજુબાજુના ગામ લોકોએ પણ વિશ્વના પ્રથમ માતૃ પિતૃ મંદિરના દર્શન કર્યા હતા. સંસ્કૃતમાં કહેવત છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પરંતુ અનેક માતા-પિતાઓને જિંદગીના છેલ્લા દિવસોમાં તરછોડી દેવા આવતા હોય છે અને મા બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવા મજબૂર બનવું પડે છે ત્યારે લોકોમાં મા બાપ પ્રત્યે લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશેયથી બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતાની યાદમાં મંદિર બંધાવવામાં આવ્યું.

કોરોના કાળ દરમિયાન આકોલી ગામના વતની દિનેશભાઈ વાલાણીનું અવસાન થયું હતું. સ્વ.દિનેશભાઈ વાલાણીનું સપનું હતું કે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે પરંતુ તેમના પરિવારે દ્રઢ નિર્ણય કર્યો કે માતૃ પિતૃ મંદિર બનાવી સમાજમાં દાખલો બેસાડી વૃદ્ધાશ્રમમાં મુકતા માતા-પિતાઓને અટકાવવા આવે અને માતા પિતાના છેલ્લા સહારા સુધી દીકરો સાથ આપે તો વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેવો નિર્ધાર કરવામાં આવ્યો. સમાજમાં દાખલો બેસાડવા માતા પિતાનું મંદિર બાંધવામાં આવ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Embed widget