શોધખોળ કરો

શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં થયા ફેરફાર, જાણો આવતી કાલે દર્શનાર્થી માટે કયારે ખૂલશે દ્રાર

શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શૃંગાર  આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ  11.30 કલાકે ધરાવાશે. તો  રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે.

અરવલ્લી :યાત્રાધામ શામળાજી ખાતે આવતી કાલે ભાદરવા સુદ પૂનમ નિમિતે મંદિર ના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણીએ ક્યાં સમયે થશે મંગળા આરતી આરતી

શામળાજી: ભારદવી પૂનમના અવસરે શામળાજીની આરતી અને રાજભોગ સહિતના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. જાણી મંગળા આરતી સહિતના દર્શનના ક્યાં સમય નક્કી કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમ નિમિતે રાત્રી દરમિયાન હજારો ભક્તો પગપાળા શામળિયાના દ્વારે પહોંચશે જેના લીધે આવતી કાલે મંદિર  વહેલી સવારે 5.00 કલાકે ખૂલશે. મંગળા આરતી સવારે 5.45 કલાક યોજાશે, તો
શૃંગાર  આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ  11.30 કલાકે ધરાવાશે. તો  રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે. આરતી બાદ મંદિર બપોરે 12.30 કલાકે બંધ થશે. મંદિર ઉત્થાપન બપોરે 2.15 કલાક ખૂલશે. સંધ્યા આરતી સાંજે 7. 00 કલાકે થશે. શયન આરતી રાત્રે 8.15  કલાક થશે  અને બાદ  મંદિર  રાત્રે 8.30 કલાકે બંધ થશે.

ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીને 21 લાખની   ચલણી નોટથી શણગાર કરાયો

 સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં યોજાયેલ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજી  ચલણી નોટોથી 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે. 

સાવરકુંડલામાં સદભાવના ગ્રુપની સ્થાપના 21 વર્ષ પહેલા થઈ હતી.  શહેરમાં રક્તદાન એબ્યુલન્સ મોક્ષરથ મેડિકલ સાધનો ઓકિસજન કિટ 24 સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ સદભવાના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.  સાથોસાથ ગણેશ ઉત્સવની ધામધૂમથી પંદર વર્ષથી  ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.  ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજીનો અવનવો શણગાર કરવામાં આવે છે.                                              

આજના દિવસે ભગવાન ગણેશજીને ભારતીય ચલણી નોટોના રૂપિયા 10,20,50,100,500 નો શણગાર 21 લાખ રૂપિયાનો કરવામાં આવ્યો હતો.  ગઈકાલે આ ગણેશ ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં 294 બોટલ એકત્રિત કરવામાં આવી હતી.  ગણેશ ઉત્સવ દરમિયાન બાળકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.  જેવી કે ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા માંટીના ગણપતિ સ્પર્ધા તેમજ સાવરકુંડલાની 27 શાળાઓના 2250 જેટલા વિદ્યાર્થીઓએ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
Embed widget